Bihar Politics: ‘મોદી-નિતશકુમારની સરકાર બે-ત્રણ અરબપતિઓ માટે’, રાહુલ ગાંધીનો પલટવાર

  • India
  • October 30, 2025
  • 0 Comments

Bihar Politics: બિહારમાં જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકારણ ગરમાઈ રહ્યું છે. રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનોને આડે હાથ લઈ રહ્યા છે. 24 ઓક્ટોબરે મોદીએ “રીલ્સ” ના સોશિયલ મીડિયા ટ્રેન્ડ પર સંબોધન કર્યું હતુ. તેને સરકારની સિદ્ધિ ગણાવી. બિહારના સમસ્તીપુરમાં NDA ચૂંટણી રેલીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે NDA સરકારના કાર્યકાળ દરમિયાન જ સામાન્ય માણસ માટે ઇન્ટરનેટ સુલભ બન્યું. આજે 1 GB ડેટાની કિંમત એક કપ ચા કરતાં પણ ઓછી છે. તેથી, યુવાનો ઇન્ટરનેટ પર પોતાની સર્જનાત્મકતા પ્રદર્શિત કરીને સારી આવક મેળવી રહ્યા છે.

આ નિવેદન પર રાહુલ ગાંધીએ મોદીને સણસણતો જવાબ આપ્યો છે. તેમણે પૂછ્યું શું ફેસબૂક અને ઈસ્ટાગ્રામથી બિહારના યુવાનોને ફાયદો થઈ રહ્યો છે?. શું ફેસબૂક અને ઈસ્ટાગ્રામથી બિહારની પ્રગતિ થઈ રહી છે?, જવાબ છે ના. કારણે તમે સોશિયલ મિડિયામાં નહીં રહો તો તમે વડાપ્રધાન અને નિતીશકુમારના ઘરે રોજગારી માંગવા પહોંચી જશો. એટલે જ તમને આ સરકાર સો. મિડિયા પર રાખવા માગે છે. યુવાનને ગેરમાર્ગે દરવામાં આવી રહ્યા છે. તમને મોટા મોટા સપ્નાઓ બતાવવામાં આવે છે. એક બે લોકો સો. મીડિયા ઇન્ફ્યુએન્સર બનશે. ફરી બે તે પણ વર્ષ પછી તે પણ બેરજગાર થઈ જશે. સચ્ચાઈ છે મોદી કે નિતશકુમારની સરકાર માત્ર બે-ત્રણ અરબપતિઓ માટે લચાવવામાં આવે છે.

બિહાર વિધનાસભાની ચૂંટણી નજીકમાં

બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ખૂબ જ નજીક આવી ગઈ છે. આ ચૂંટણી બે તબક્કામાં યોજાશે: પ્રથમ તબક્કો 6 નવેમ્બર 2025ના રોજ 121 બેઠકો પર અને બીજો તબક્કો 11 નવેમ્બર 2025ના રોજ 122 બેઠકો પર. મતગણતરી 14 નવેમ્બર 2025ના રોજ થશે. આ ચૂંટણીમાં કુલ 243 બેઠકો માટે મતદાન થશે, જેમાંથી 122 બેઠકો જીતવી જરૂરી છે. વોટર્સની સંખ્યા 7.43 કરોડથી વધુ છે, જે અગાઉની ચૂંટણી કરતા 3.5% વધારે છે.

 

આ પણ વાંચો:

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

UP: યોગીરાજમાં રક્ષક જ ભક્ષક બન્યા, પોલીસકર્મી પર મહિલાની છેડતીનો આરોપ

Related Posts

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર
  • March 23, 2026

 Narendra Modi: ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના સાંસદ સંજય રાઉતે સતત તળિયે જઈ રહેલો રૂપિયો અને ગેસના વધતા ભાવ અંગે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. તેમણે આ અંગે ચિંતા વ્યક્ત કરી…

Continue reading
Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!
  • March 22, 2026

Fake Milk: ગુજરાત સહિત સમગ્ર દેશમાં બેફામ નકલી દૂધ વેચાઈ રહ્યું છે અને દૂધ ડેરીમાં પણ નકલી દૂધ આવી રહ્યું છે પરિણામે દૂધ અને દૂધની બનાવટો નકલી હોય છે તે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

  • March 23, 2026
  • 4 views
Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

  • March 23, 2026
  • 6 views
Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 18 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 12 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 12 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 13 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર