Budget: ગુજરાત સરકારનું બજેટ એટલે ‘નગારે-પગારે-તગારે’!! જાણો કઈ રીતે? જુઓ વિશ્લેષણ

Budget: બજેટમાં પહેલી નજરે સામાન્ય લોકોને કોઈ ફાયદો થાય તેવું કઈ દેખાતું નથી, પહેલી નજરે એવું લાગે કે આ બજેટ નગારે એટલે કે ઢોલ વગાડીને જોર જોરથી જાહેરાત કરવી તગારે એટલે કે માટી ખોદવી પાછી પુરી દેવું આમ ખોદવું અને પુરવું કર્યા કરવું જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર સિવાય કંઈ થવાનું નથી.

અને પગારે એટલે કે પંચાયત સહિતના સરકારી કર્મચારીઓનો પગાર વધીને રૂ.છ હજાર છસ્સો એસી કરોડ થવાનો છે,આમાં કર્મચારીઓની સંખ્યા વધવા કરતા પગાર લગભગ રૂ.1500 થી 1600 કરોડ વધ્યો છે, બજેટમાં પછાત વિસ્તારો માટે કોઈ ધ્યાન અપાયું નથી, સામાન્ય જનતાને સીધો કોઈ ફાયદો થાય તેવું લાગતું નથી.

બીજું કે સરકાર પેન્ડિંગ બિલો ચૂકવી શકતી નથી જે કરોડોના બિલો બાકી છે ત્યારે બજેટમાં જે વાતો કરવામાં આવી છે તે ઘણું બધું વધારે પડતું લાગી રહ્યું છે.

ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલું બજેટ 2026-27ના બજેટનું કુલ કદ રૂ. ચાર લાખ આઠ હજાર 53 કરોડ રહ્યું , જે ગત વર્ષની સરખામણીમાં રૂ. 37 હજાર 803 કરોડ જેટલું વધારે છે પણ તેનો ફાયદો કોને થશે? ગરીબ-મધ્યમ-ખાનગી નોકરિયાતને કેટલો ફાયદો થશે?

આ બજેટ ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલ અને પત્રકાર ઉમેશ રોહિતે વિગતે ચર્ચા કરી છે જેમાં મહત્વના પાસા ઉપર વિસ્તુત છણાવટ કરી છે જે જોવાનું ચૂકશો નહિ, પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Junagadh: જુનાગઢનો “એપ્સ્ટીન” કોણ? VIP ગેસ્ટ માટે ‘ખાસ’ વ્યવસ્થા શુ છે? ઈન્દ્રભારતી બાપુ પર લાગ્યા ગંભીર આરોપો! જુઓ ખાસ અહેવાલ
  • February 20, 2026

■ આશ્રમનો ગેટ હંમેશા બંધ કેમ રહે છે? અને VIP ગેસ્ટ માટે ત્યાં શું ખાસ પ્રકારની વિશેષ વ્યવસ્થા હોય છે? ■ જૂનાગઢના અખાડામાં સર્જાયું મહાભારત : અમરગિરી બાપુએ ઈન્દ્રભારતી બાપુ…

Continue reading
Narendramodi: PM નરેન્દ્ર મોદીને ‘સુપરહીરો’ દર્શાવતી એનિમેટેડ ફિલ્મો કેમ બનાવવી પડે છે? જુઓ ખાસ વિશ્લેષણ
  • February 19, 2026

Narendramodi: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહાન દર્શાવતા વિડીયો અને શોર્ટ એનિમેટેડ ફિલ્મો બનાવવાની શા માટે જરૂર પડી? તે વાત હંમેશા વિરોધ પક્ષોમાં ચર્ચામાં રહી છે ત્યારે આ મુદ્દા ઉપર સિનિયર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Trump: અમેરિકન સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફને રદ કર્યા! કહ્યું, રાષ્ટ્રપતિને ટેરિફ લગાવવાનો અધિકાર નહી!

  • February 21, 2026
  • 3 views
Trump: અમેરિકન સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફને રદ કર્યા! કહ્યું, રાષ્ટ્રપતિને ટેરિફ લગાવવાનો અધિકાર નહી!

Jignesh Mevani: જીગ્નેશ મેવાણીએ મહિલાઓને ‘કમલમ્’ ન જવાની સલાહ કેમ આપી? કારણ જાણી ચોંકી જશો!

  • February 20, 2026
  • 9 views
Jignesh Mevani: જીગ્નેશ મેવાણીએ મહિલાઓને ‘કમલમ્’ ન જવાની સલાહ કેમ આપી? કારણ જાણી ચોંકી જશો!

Donald Trump: ભારત-પાક વચ્ચે યુદ્ધવિરામ અંગે ટ્રમ્પના દાવામાં નવો વળાંક, 11 જેટ તોડી પડાયા હતા

  • February 20, 2026
  • 9 views
Donald Trump: ભારત-પાક વચ્ચે યુદ્ધવિરામ અંગે ટ્રમ્પના દાવામાં નવો વળાંક, 11 જેટ તોડી પડાયા હતા

Donald Trump: ટ્રમ્પ અને ‘Galgotia’ વિશ્વમાં ઈજ્જતનો કરી રહયા છે ફાલૂદો ! મોદીની ભેદી ચૂપકીદી!

  • February 20, 2026
  • 11 views
Donald Trump: ટ્રમ્પ અને  ‘Galgotia’ વિશ્વમાં ઈજ્જતનો કરી રહયા છે ફાલૂદો ! મોદીની ભેદી ચૂપકીદી!

Junagadh: જુનાગઢનો “એપ્સ્ટીન” કોણ? VIP ગેસ્ટ માટે ‘ખાસ’ વ્યવસ્થા શુ છે? ઈન્દ્રભારતી બાપુ પર લાગ્યા ગંભીર આરોપો! જુઓ ખાસ અહેવાલ

  • February 20, 2026
  • 9 views
Junagadh: જુનાગઢનો “એપ્સ્ટીન” કોણ?   VIP ગેસ્ટ માટે ‘ખાસ’ વ્યવસ્થા શુ છે? ઈન્દ્રભારતી બાપુ પર લાગ્યા ગંભીર આરોપો! જુઓ ખાસ અહેવાલ

Modi: વીર સાવરકરને શિવાજી મહારાજની ‘મહિલા સન્માન’ વાળી વાત કેમ પસંદ ન હતી? જુઓ વિશ્લેષણ

  • February 20, 2026
  • 9 views
Modi: વીર સાવરકરને શિવાજી મહારાજની ‘મહિલા સન્માન’ વાળી વાત કેમ પસંદ ન હતી? જુઓ વિશ્લેષણ