Ahmedabad: શાકભાજી વેચતાં લોકોના 46 દિવસથી ધરણા,  રોજગાર બચાવવા માટે સરકારને હાથ કેમ જોડવા પડ્યા?

  • Gujarat
  • January 29, 2025
  • 1 Comments

Ahmedabad Vegetable Vendors Protest: અમદાવાદના જોધપુર ગામમાં રોજનું કમાઈને ગુજરાન ચલાવનાર શાકભાજીના ધંધાર્થીઓ છેલ્લા 46 દિવસથી ધરણા પર બેઠા છે. શાકભાજીનો ધંધો કરનારા 300 પરિવારો બે મહિનાથી પોતાનો ધંધો રોજગાર બચાવવા માટે સરકાર સહિત વહીવટી તંત્રને હાથ જોડી રહ્યા છે, પરંતુ તેમને સાંભળનાર કોઈ નથી. આ ધરણા પાછળનું કારણ એ છે કે, જોધપુર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી શાકભાજીનો ધંધો કરનારની લારીઓ દબાણ શાખાની ટીમે  હટાવી દીધી છે, અને ત્યાર બાદ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી નથી.  તેથી આ ધંધાર્થીઓ છેલ્લા 46 દિવસથી ધરણા પર બેઠા છે.

300થી વધુ શાકભાજી વેચતાં લોકોને હાલાકી 

અમદાવાદના જોધપુર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી શાકભાજીનો ધંધો કરનારની દબાણ શાખાની ટીમે લારીઓ હટાવી દીધી છે, અને ત્યારબાદ તેમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરી આપી. જોકે, આ શાકભાજીના ધંધાર્થીને પ્લોટ ફાળવવામાં આવ્યો છે પરંતુ ત્યાં મસમોટુ ભાડુ વસૂલાતું હોવાથી તેમને પરવડે તેમ નથી, અને ત્યાં કોઈ ગ્રાહક શાકભાજી ખરીદવા આવે એમ નથી.જેથી નજીકના વિસ્તારમાં પ્લોટની ફાળવણી કરવાની માગ કરાઈ છે. તેમણે અહીંથી 4 કિલોમીટર દૂર અમને જગ્યા ફાળવવામાં આવી છે. 300થી વધુ લારી ચાલકોને હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

મુખ્યમંત્રી સુધી રજૂઆત છતાં કોઈ પરિણામ નહીં

આ શાકભાજીના ધંધાર્થીઓ મુખ્યમંત્રી(CM), ધારાસભ્ય(MLA) અને કમિશનરને પણ રજૂઆત કરી ચૂક્યા છે. પરંતુ તેમની કોઈએ રજૂઆત ન સાંભળી ત્યારે હવે તેમના ધરણાના 46 દિવસ પછી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ ઇસુદાન ગઢવી(Isudan Gadhvi) લારીગલ્લના પાથરણાં સંઘને મળવાં જોધપુર પહોંચ્યા હતા. ઇસુદાન ગઢવીએ શાકભાજીના ધંધાર્થીએને સાંત્વના પાઠવી હતી.

Related Posts

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત
  • August 6, 2025

Bhavnagar: ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના કચરા ડમ્પિંગ પોઈન્ટ પર એક દુઃખદ અકસ્માત સર્જાયો, જેમાં 17 વર્ષીય યુવક મોહમ્મદ આસિફ ગુફરાન મોહમ્મદ ઇલ્યાસ અંસારીનું મોત નીપજ્યું.…

Continue reading
Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?
  • August 6, 2025

Surat: સુરતમાં ભાઠેના પંચશીલનગરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ડ્રગ માફિયાએ પોલીસની ગતિવિધી પર નજર રાખવા સીસીટીવી કેમેરા અને વોકીટોકીનો ઉપયોગ કર્યો હતો. અને આ જ કારણે તે પોલીસની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump on Tariff: ટ્રમ્પની દાદાગીરી ! ભારત પર 50 % ટેરિફ લાદ્યા પછી સેકંડરી સેન્ક્શન લગાવવાની આપી ધમકી

  • August 7, 2025
  • 5 views
Donald Trump on Tariff: ટ્રમ્પની દાદાગીરી ! ભારત પર 50 % ટેરિફ લાદ્યા પછી સેકંડરી સેન્ક્શન લગાવવાની આપી ધમકી

UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

  • August 6, 2025
  • 11 views
UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

  • August 6, 2025
  • 8 views
Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

  • August 6, 2025
  • 9 views
Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

  • August 6, 2025
  • 15 views
શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

  • August 6, 2025
  • 32 views
Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!