Ahmedabad: શરતી જામીનની ‘ઐસી કી તૈસી’ કરી અમદાવાદમાં પહોંચ્યા આસારામ, કેમ કોઈ કાર્યવાહી નહીં?

  • Gujarat
  • January 28, 2025
  • 1 Comments

Asaram’s Bail Conditions: દુષ્કર્મના કેસમાં જેલની સજા ભોગવી રહેલા આસારામને(Asaram) સુપ્રીમ કોર્ટ તરફથી 31 માર્ચ સુધી વચગાળાના શરતી જામીન મળ્યા છે. આ જામીનની શરત પ્રમાણે  આસારામ તેમના અનુયાયીઓને મળી શકે નહીં. તેમ છતાં ગત 25 જાન્યુઆરીએ આસારામે બનાસકાંઠાના પાલનપુરમાં મોટી સંખ્યામાં અનુયાયી ભેગા કરીને સત્સંગ યોજ્યો હતો.

ત્યારે હવે 12 વર્ષ બાદ અમદાવાદ(Ahmedabad)નાં મોટેરા ખાતે આવેલા આશ્રમમાં (Ahmedabad Motera Ashram) પહોંચ્યા છે. આસારામ આશ્રમમાં પહોંચતાં જ સાધકોની ભારે ભીડ ઉમટી પડી હતી. જો કે શરતોનું ઉલ્લખન કર્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

31 માર્ચ સુધી મળ્યા શરતી જામીન

મહિલા અનુયાયી પર દુષ્કર્મનાં કેસ મામલે સુપ્રીમ કોર્ટે(Supreme Court) તબીબી આધારે આસારામને 31 માર્ચ સુધીનાં વચગાળાનાં શરતી જામીન પર મુક્ત કર્યા છે. જામીન દરમિયાન, આસારામ અનુયાયીઓને ન મળી શકે તેવી શરત મૂકવામાં આવી છે. જો શરતોનું ઉલ્લંઘન કરે તો જામીન રદ થઈ શકે છે. જો કે, આ શરતો હોવા છતાં આસારામ અમદાવાદ મોટેરા આશ્રમ આવવાના હોવાથી સાધકો મોટી સંખ્યામાં ઉમટ્યા છે. આશ્રમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પાલનપુરમાં પણ કર્યો હતો સત્સંગ

ઉલેખ્ખનીય છે કે આસારામે જેલમાંથી છૂટ્યા બાદ પાનલપુરમાં અનુયાયીઓને મળી શરતી જામીનનાં નિયમોનો ભંગ કર્યો હતો. આસારામે કોર્ટનાં આદેશોને ભંગ કરી પ્રવચન અને સત્સંગ કર્યો હતો. જેને વિડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે.

Related Posts

Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો
  • December 14, 2025

Padaliya News: બનાસકાંઠા જિલ્લાના પાડલીયા ગામમાં વન વિભાગ હસ્તકની જમીનનો વર્ષો જૂનો વિવાદ હિંસક બન્યો છે અને આ જમીન મુદે સરકારી બાબુઓ અને પોલીસની ગામમાં પહોંચી ત્યારે ગામના લોકોએ ગોફણ-તીર…

Continue reading
Valsad bridge: વલસાડમાં બ્રિજનું ‘સ્કેફોલ્ડિંગ’ધડાકાભેર તૂટી પડ્યું! સ્લેબ ભરતી વખતે તૂટ્યું હોતતો શુ થાત? ગુણવત્તા ઉપર ઉઠ્યા સવાલ
  • December 12, 2025

Valsad bridge: આજકાલના બાંધકામોની ગુણવત્તા ઉપર હંમેશા સવાલો ઉઠતા રહયા છે ત્યારે ખાસ કરીને બ્રિજના નબળા બાંધકામો ઉપર સવાલો ઊઠી રહયા છે આવા સમયે વલસાડના કૈલાશ રોડ સ્થિત ઔરંગા નદી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

  • December 14, 2025
  • 7 views
Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 6 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 6 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 6 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 6 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 15 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!