ઇલાહાબાદ હાઇકોર્ટના જસ્ટિસ શેખર યાદવ વિરૂદ્ધ મહાભિયોગની તૈયારી; જજોને હટાવવાની શું છે પ્રક્રિયા?
આજકાલમાં, ઇલાહાબાદ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ શેખર યાદવ ખુબ ચર્ચામાં છે. થોડા સમય પહેલા વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના એક કાર્યક્રમ દરમિયાન તેમના નિવેદનને લઈને વિવાદ સર્જાયો હતો. હવે ઘણા વિપક્ષી સાંસદો તેમના…