Bihar: 4 બાળકો સહિત 5 જીવતાં સળગ્યા, 15 ગુમ, મુઝફ્ફરપુરની ઝૂંપડપટ્ટીમાંઆગ

  • India
  • April 16, 2025
  • 3 Comments

Bihar fire: બિહારના મુઝફ્ફરપુરથી આ સમયે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુઝફ્ફરપુરમાં એક દલિત વસાહતના 50થી વધુ ઝૂંપડાયોમાં આગ લાગી છે. આ ઘટનામાં 4 બાળકો સહિત 5 લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે, અને ઘણા બાળકો હજુ પણ ગુમ છે. ગુમ થયેલા બાળકોની શોધખોળ ચાલી રહી છે. આ ઘટના મુઝફ્ફરપુર જિલ્લાના રામપુર મણિ ગામની છે. ફાયર વિભાગે હાલ આગ કાબૂમાં લીધી છે. જો કે આક્ષેપ થયા છે ઘટના બાદ ફાયર વિભઘાની ટીમ મોડા પહોંચી હતી.

શોર્ટ સર્કિટથી લાગી આગ

 આજે બિહારના મુઝ્ઝફપુરના રામપુર ગામે લાગેલી આગે સૌ કોઈને હચમાચવી નાખ્યા છે. ગામની દલિત વસાહતના 50થી વધુ ઝૂંપડા બળીને રાખ થઈ ગયા છે.  આ આગની ઘટનમાં 4 બાળકો સહિત 5 લોકોનો જીવ ગયો છે. જ્યારે 15 વધુ બાળકો હજુ ગુમ હોવાની માહિતી મળી રહી છે. જેમની શોધખોળ ચાલી રહી છે. આગ લાગવાના કારણે અને બાળકોએ જીવ ગુમવતાં પરિવારોમાં ભારે આક્રંદ છે.

શોર્ટ સર્કિટથી લાગી આગ

જાણવા મળી રહ્યું છે કે રામપુર મણિમાં એક વ્યક્તિના ઘરે શોર્ટ શર્કિટ થયું હતુ. જેની આગ પાસેના ઝૂંપડાઓમાં ફેલાઈ ગઈ હતી.  આગ શોર્ટ સર્કિટને કારણે લાગી આગ થોડી જ ક્ષણોમાં  વિકરાણ સ્વરુપ ધારણ કરી લીધી હતુ. આગે 50 થી વધુ ઝૂંપડાઓને ચપેટમાં લઈ લીધા હતા. 

ઝૂંપડા આગની ચપેટમાં આવી જતાં હવે લોકો ઘરવિહોણા બન્યા છે. લોકોના માથે છત ગઈ છે. ઉનાળાની રુતુમાં આ રીતે આગ લાગતાં પરિવારો તડકામાં રહેવા મજબૂર બનશે. એક બાજુ માથેથી છત ગઈ બીજી બાજુ પરિવારજનો ગુમાવ્યા છે. આવી સ્થિતિમાં રામપુર મણિ ગામમાં ગમગીનતા છવાઈ ગઈ છે.

અહીં પણ મૃતકોના પરિવારોને વળતર આપવાની વાત તંત્ર કરી રહ્યું છે. જો કે આ સરકાર જ્યારે પણ કોઈ ઘટના ઘટે એટલે લોકોની કિંમત પૈસામાં કરી નાખતી હોય છે. જવબાદારો સામે કાર્યવાહી થતી નથી. જેથી આવીને આવી ઘટનાઓ સતત બનતી રહે છે.

આ પણ વાંચો:

Kheda: નિર્દય દિકરાએ વૃધ્ધ માતાને ધારિયાથી રહેંસી નાખી, હત્યારો વિધવા પુત્રવધૂને હેરાન કરતો, વાંચો શું થયું?

Rajkot માં ગમખ્વાર અકસ્માત, 4ના કરુણ મોત, 2 ગંભીર, પરિવારોનો હોબાળો

Vadodara: જામનગરમાં જતાં સસલા, ઉંદરને વડોદરા રેલવે સ્ટેશનથી બચાવ્યા, વનતારામાં શું ઉપયોગ?

Urdu: ઉર્દૂ ભાષાનો ઉપયોગ લોકોને વિભાજિત કરવા માટે ન કરવો જોઈએ, ઉર્દૂ સંસ્કૃતિનો હિસ્સો: કોર્ટ

 

 

Related Posts

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?
  • April 29, 2025

Pahalgam Attack: 22 એપ્રિલે થયેલા પહેલગામ આતંકવાદી હુમલાનો વીડિયો ગઈકાલે વાઈરલ થયો હતો. જેમાં એક ઝિપ લાઇન ઓપરેટર હુમલા દરમિયાન ધાર્મિક સૂત્રોચ્ચાર કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો સામે આવ્યા…

Continue reading
Cyber ​​Attack: રાજસ્થાનની સરકારી વેબસાઇટને પાકિસ્તાને હેક કર્યાના આરોપ, શું લખ્યું!
  • April 29, 2025

 Cyber ​​Attack: રાજસ્થાન શિક્ષણ વિભાગની વેબસાઇટ હેક કરતાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન સાયબર ફોર્સે તેના પર પોતાની પોસ્ટ કરી છે. શિક્ષણ વિભાગની વેબસાઇટ ખુલી રહી નથી. વેબસાઇટ પર કાશ્મીરમાં…

Continue reading

One thought on “Bihar: 4 બાળકો સહિત 5 જીવતાં સળગ્યા, 15 ગુમ, મુઝફ્ફરપુરની ઝૂંપડપટ્ટીમાંઆગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 5 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 14 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 19 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 21 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 29 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 33 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના