છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપને કર્યા રામ રામ | Mahesh Vasava

  • Gujarat
  • April 14, 2025
  • 0 Comments

Mahesh Vasava: પૂર્વ MLA મહેશ વસાવાએ ભાજપને અલવિદા કહી દીધુ છે. પાતાને ન્યાય ન મળતો હોવાનું કારણ ધરી ભાજપ પક્ષ છોડી દીધો છે. તેઓ વર્ષ 2024માં ભાજપમાં જોડાયા હતા. પોતાના કામને ન્યાય ન મળતો હોવાનો તેમનો આક્ષેપ છે. તેઓ 2024માં ભાજપમાં જોડાયા હતા.

ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્યએ એકાએક ભાજપમાંથી રાજીનામુ આપી દેતાં ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. મહેશ વસાવા માજી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના માર્ગદર્શન હેઠળ ભાજપમાં જોડાયા હતા.

રાજીનામું આપતાં મહેશ વસાવાએ ફેસબૂક પર લખ્યું ‘ડો. ભીમરાવ આંબેડકર જન્મદિન પર કોટી કોટી સલામ. ઈશ પવિત્ર જન્મદિન પર ભારત કા પવિત્ર સંવિધાન લીખને વાલા ભારત રત્ન સહી લેકિન ભારત અનમોલ રત્ન માનના ચાહીએ. ઈશ સમય મેં ભારત સંવિધાનસે નહિ ચલતા દીખ રહા. મેં ભારત કી જનતા કો બતાના ચાહતા હું આદિવાસી, દલિત, ઓ.બી.સી મુસ્લિમ, ઈસાઈ(ખ્રિસ્તી), શીખ અન્ય ગરીબ પીછડા વર્ગ હમ સાથ મેં મેં ચલેંગે સાથ મેં લડેંગે RSS ઔર  BJP કી વિચાર ધારાકો ખતમ કરેંગે આગે બહુત લાડના હે. લડેંગે બટોગે તો કટોગે ભારત બના હે બના રહેગા.’

2024માં મહેશ વસાવા BJPમાં જોડાયા હતા
મહેશ વસાવા 11 માર્ચ, 2024ના રોજ માજી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં તેમણે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.
ભાજપમાં તેમનું માન ન હતુ?
મહેશ વસાવા આક્ષેપ કર્યો છે કે મારા કામને ન્યાય મળતો નથી. મતલબ મહેશ વસાવાનું ભાજપમાં કંઈ ઉપજતું ન હતુ. તેમનું કોઈ સાંભળતું ન હતુ. તેમના ઘણા કામો થતાં ન હતા. જેથી તેઓ કંટાળી ગયા હશે. અંતે તેમણે રાજીનામુ ધરી દીધુ છે.

 

આ પણ વાંચોઃ

Mehul Choksi: મેહુલ ચોકસી સ્વિટ્ઝર્લૅન્ડ ભાગે તે પહેલા જ બેલ્જિયમમાં ધરપકડ

કોંગ્રેસ અધિવેશનના હોર્ડિંગનો મુદ્દો હાલ ચર્ચામાં કેમ? જુઓ | Congress Adhiveshan

સલમાન ખાનને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ એક્શનમાં | Salman Khan

ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સનો વેપાર!, 1800 કરોડના ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ | Drugs

ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સનો વેપાર!, 1800 કરોડના ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ | Drugs

 

 

Related Posts

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી
  • June 16, 2025

Vijay Rupani: 12 જૂન,2025 ના રોજ અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય પછી જ ક્રેશ થઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 241 લોકોના મોત થયા…

Continue reading
Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!
  • June 16, 2025

Ahmedabad plane crash, Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા, જેને મહેશ કલાવડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ગુજરાતી ફિલ્મ નિર્માતા અને મ્યુઝિક વિડીયો ડિરેક્ટર છે. તેમણે 2019 ની ગુજરાતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 8 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

  • June 16, 2025
  • 4 views
Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે  વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

Banaskantha: લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના, લૂંટારુઓએ ઊંઘમાં જ PI ના માતા-પિતાનું ઢીમ ઢાળી દીધું

  • June 16, 2025
  • 12 views
Banaskantha: લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના, લૂંટારુઓએ ઊંઘમાં જ PI ના માતા-પિતાનું ઢીમ ઢાળી દીધું

Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!

  • June 16, 2025
  • 18 views
Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!

Iran-israel War: ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ભારતને કયા પડકારોનો સામનો કરવો પડશે?

  • June 16, 2025
  • 6 views
Iran-israel War: ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ભારતને કયા પડકારોનો સામનો કરવો પડશે?

India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં

  • June 16, 2025
  • 26 views
India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં