અરવિંદ કેજરીવાલ જ નહીં પીએમ મોદી-અમિત શાહ સામે પણ નોંધાશે ફરિયાદ

  • India
  • March 12, 2025
  • 0 Comments
  • અરવિંદ કેજરીવાલ જ નહીં પીએમ મોદી-અમિત શાહ સામે પણ નોંધાશે ફરિયાદ

એક દિવસ પહેલા એટલે કે 11 ફેબ્રુઆરીએ સમાચાર આવ્યા હતા કે, કોર્ટે દિલ્હી પોલીસને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ AAP પાર્ટીના અન્ય નેતાઓ વિરુદ્ધ જાહેર નાણાંનો દુરુપયોગ કરીને વિશાળ હોર્ડિંગ્સ લગાવવા બદલ FIR નોંધવાનો નિર્દેશ આપ્યો છે.

જોકે, હવે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભાના સભ્યે એક પ્રેસ કોન્ફ્રન્સમાં ખુલાસો કર્યો છે કે, શિવકુમાર સક્સેના દ્વારા સાર્વજનિક સ્થાનો પર હોર્ડિંગ લગાવવા માટે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી પરંતુ ત્યાં તેમની ફરિયાદ લેવામાં આવી નથી. તે પછી તેમને કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

કોર્ટે આદેશ આપ્યો કે ફરિયાદ પત્રને સંજ્ઞાનમાં લઈને એફઆઈઆર નોંધો પરંતુ કોઈપણ મીડિયા સંસ્થાએ ફરિયાદકર્તાનો પત્ર વાંચ્યો નથી.

શિવકુમારે અરવિંદ કેજરીવાલ સાથે-સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડા, મનોજ તિવારી, પ્રવેશ વર્મા, રમેશ બિઘૂડી વિરૂદ્ધ ફરિયાદ કરી હતી.

સંજય સિંહે વધુમાં જણાવ્યું કે, પરંતુ મીડિયાએ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જેપી નડ્ડા સહિચ બીજેપી નેતાઓના નામ જ ગાયબ કરી દીધા અને એવું બતાવવામાં આવ્યું કે માત્ર અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ કરવામાં આવ્યો છે.

  • Related Posts

    ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી
    • June 16, 2025

    India Census: કેન્દ્ર સરકારે ભારતની વસ્તીગણતરી કરવાની તારીખો જાહેર કરી દીધી છે. જોકે સરકારે પહેલા કહ્યું હતુ કે જાતિગત વસ્તી ગણતરી થશે. જો કે આજે બહાર પાડેલા જાહેરનામામાં જાતિગત વસ્તી…

    Continue reading
    India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં
    • June 16, 2025

    India Census 2027: ભારત સરકારે જાહેરાત કરી છે કે દેશની આગામી વસ્તી ગણતરી(India Census) વર્ષ 2027 માં હાથ ધરવામાં આવશે. આ માટે ગૃહ મંત્રાલય દ્વારા એક સૂચના બહાર પાડવામાં આવી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

    • June 16, 2025
    • 1 views
    ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

    Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

    • June 16, 2025
    • 6 views
    Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

    Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

    • June 16, 2025
    • 7 views
    Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

    Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

    • June 16, 2025
    • 8 views
    Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

    Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

    • June 16, 2025
    • 11 views
    Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

    Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

    • June 16, 2025
    • 12 views
    Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે  વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!