‘બે કલાકમાં 65 લાખ નહીં, 116 લાખ મત પડી શકે’, ચૂંટણીપંચનો રાહુલને જવાબ | Election Commission

Election Commission: રાહુલ ગાંધીએ 20 એપ્રિલે અમેરિકામાં મહારાષ્ટ્ર ચૂંટણી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. ચૂંટણી પંચે આજે મંગળારે તેનો જવાબ આપ્યો છે. એક નિવેદન બહાર ચૂંટણી આયોગે કહ્યું કે ભારતમાં જે પ્રમાણમાં અને ચોકસાઈથી ચૂંટણીઓ યોજવામાં આવે છે તેની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થાય છે.

આખો દેશ જાણે છે કે સરકારી કર્મચારીઓ મતદાર યાદી તૈયાર કરવા, મતદાન કરવા અને મત ગણતરી સહિતની દરેક ચૂંટણી પ્રક્રિયામાં સામેલ હોય છે. કમિશનને બદનામ કરવાનો પ્રયાસ સંપૂર્ણપણે વાહિયાત છે.

ચૂંટણી પંચે કહ્યું કે કોઈપણ વ્યક્તિ દ્વારા ફેલાવવામાં આવતી ખોટી માહિતી માત્ર કાયદા વિરુદ્ધ ગુનો નથી પરંતુ પોતાના પક્ષના હજારો નિયુક્ત પ્રતિનિધિઓની બદનક્ષી પણ છે. આનાથી ચૂંટણીમાં અથાક અને પારદર્શક રીતે કામ કરતા લાખો ચૂંટણી કાર્યકરોની મહેનત પર અસર પડે છે.

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તેમની અમેરિકા મુલાકાત દરમિયાન કહ્યું હતું કે તે સ્પષ્ટ છે કે ભારતના ચૂંટણી પંચ સાથે ચેડા કરવામાં આવ્યા છે. તે સિસ્ટમમાં ભૂલ છે.

કમિશને કહ્યું કે 2 કલાકમાં પડેલા 65 લાખ મત પડવા તે તો સરેરાશથી ઓછા છે. બે કલાકમાં 116 લાખ સુધી મત પડી શકે છે.

રાહુલ ગાંધીએ અમેરિકાના બોસ્ટનમાં કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં સાંજે 5:30 થી 7:30 વાગ્યાની વચ્ચે 65 લાખ મતદાન થયું હતું. તમારો મત આપવામાં લગભગ 3 મિનિટ લાગે છે. 2 કલાકમાં 65 લાખ મત પડી શકે?

ચૂંટણીપંચે મોતનું શું ગણિત સમજાવ્યું?

આ અંગે ચૂંટણી પંચે કહ્યું વર્ષ 2024માં મહારાષ્ટ્ર ચૂંટણીમાં સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી 6 કરોડ 40 લાખ 87 હજાર 588 મતદારો મતદાન મથકો પર પહોંચ્યા અને મતદાન કર્યું હતુ. સરેરાશ ગણીએ તો, પ્રતિ કલાક આશરે 58  લાખ મત પડે છે. આ સરેરાશ મુજબ, છેલ્લા બે કલાકમાં 116 લાખ જેટલા મતદારો મતદાન કરી શક્યા હશે. આ દ્રષ્ટિકોણથી  65 લાખ મત પડવા  અશક્ય  નથી અને શંકાસ્પદ પણ નથી.

 

આ પણ વાંચોઃ

Rahul Gandhi ને ભારતીય ચૂંટણી પ્રક્રિયા પર કેમ વિશ્વાસ નથી?

શું વાહનોમાંથી સંભળાશે વાંસળીના સૂર, ઢોલના ધબકાર?, સંગીતપ્રેમી Nitin Gadkari એ શું કહ્યું?

Amreli plane crash: અમેરલીમાં વિમાન ક્રેશ, પાયલટનું મોત

Ahmedabad: VS હોસ્પિટલના ડોક્ટરોએ માનવતા ભૂલી ક્લિનિકલ ટ્રાયલ કર્યા, 3નાં મોત, જાણો સમગ્ર કૌભાંડ!

DAHOD: સોલાર પ્લાન્ટમાં આગ, 400 કરોડના નુકસાનનો અંદાજ, આગ લાગવાનું શું છે કારણ?

Gold Price: સોનાનો ભાવ 10 ગ્રામદીઠ 1 લાખ રૂપિયાને પાર, અમદાવાદમાં કેટલો?

 

Related Posts

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 
  • October 28, 2025

Gujarat ST Bus Negligence: દિવાળીના તહેવારની રોણક વચ્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (એસટી)એ મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એક નવો વિવાદ સર્જ્યો છે. પોરબંદરથી વેરાવળ જતી નિયમિત લોકલ બસ (સાંજે 5:30…

Continue reading
 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
  • October 28, 2025

Amreli: અમરેલીના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક વહેતી ધાતરવડી નદીમાં ન્હાવા જતા ચાર યુવાનો પાણીમાં ડૂબી ગયા હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. આ યુવાનો રાજુલા તાલુકાના બર્બટાણા ગામના રહેવાસી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 5 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 5 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

  • October 28, 2025
  • 13 views
 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

  • October 28, 2025
  • 15 views
કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

  • October 28, 2025
  • 6 views
BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

  • October 28, 2025
  • 14 views
8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ