હરિયાણાના પૂર્વ CM ઓમ પ્રકાશ ચૌટાલાનું 89 વર્ષની વયે અવસાન

  • India
  • December 20, 2024
  • 0 Comments

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાનું અવસાન થઈ ગયું છે. 89 વર્ષિય ઓમ પ્રકાશ ચૌટાલા ઘણા સમયથી બિમાર હતા. શુક્રવારે તેઓ ગુરુગ્રામ સ્થિત પોતાના ઘરેથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. લગભગ અડધા કલાક બાદ બપોરે 12 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમની વિદાયથી દેશના રાજકારણમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે.

ઓમ ભારતીય રાષ્ટ્રીય લોકદળ તરફથી હરિયાણાના 7માં મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 5 વાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેઓ ભારતના છઠ્ઠા નાયબ વડાપ્રધાન ચૌધરી દેવીલાલના પુત્ર હતા. તેઓ ભારતીય રાષ્ટ્રીય લોક દળના અધ્યક્ષ હતાં.

  • Related Posts

    ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા સરકાર તૈયાર
    • April 30, 2025

    India caste based census: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર જા આધારિત વસ્તી ગણતરી કરવા તૈયાર થઈ ગઈ છે. લાંબા સમયથી વિરોધ કરી રહેલા ભાજપાએ હવે વિપક્ષની માंગ સ્વીકારી છે. જાતિ આધારિત…

    Continue reading
    સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ
    • April 30, 2025

    Mithilesh Bhati React On Seema Haider: જે દિવસોમાં સચિન મીણા અને સીમા હૈદરની પ્રેમકહાની ચર્ચામાં હતી, તે દિવસોમાં બીજા એક પાત્રની ખૂબ ચર્ચા થઈ હતી. આ પાત્રનું નામ મિથિલેશ ભાટી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    જર, જમીન ને જોરુ, કજિયાનાં છોરું: ગોંડલમાં આ છે ઝઘડાના મૂળ?, જુઓ વીડિયો

    • April 30, 2025
    • 3 views
    જર, જમીન ને જોરુ, કજિયાનાં છોરું: ગોંડલમાં આ છે ઝઘડાના મૂળ?, જુઓ વીડિયો

    ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા સરકાર તૈયાર

    • April 30, 2025
    • 13 views
    ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા સરકાર તૈયાર

    સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ

    • April 30, 2025
    • 25 views
    સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ

    Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?

    • April 30, 2025
    • 27 views
    Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?

    Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

    • April 30, 2025
    • 18 views
    Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

    Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

    • April 30, 2025
    • 41 views
    Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!