Gandhinagar: કોબા કમલમ નજીક નિર્માણધીન દીવાલ ધરાશાયી થતા 3 શ્રમિકો દટાયા, 1 નું મોત

Gandhinagar: હાલમાં વરસાદી માહોલમાં અનેક વિસ્તારોમાંથી જર્જરીત ઈમારત તૂટી પડવી, વૃક્ષો ધરાશાઈ થવા નિર્માણધીન સાઇટ પર દિવાલ અને માટી ધસી પડવા સહિતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજે ગાંધીનગરમાં નિર્માણાધીન બિલ્ડિંગની દીવાલ ધરાશાયી દુખદ ઘટના સામે આવી છે. આજે ગાંધીનગરના કોબા સર્કલ નજીક કમલમ પાસે નિર્માણાધીન બિલ્ડિંગની દીવાલ ધરાશાયી થઇ હતી.

કોબા કમલમ નજીક નિર્માણધીન દીવાલ ધરાશાયી થતા 3 શ્રમિકો દટાયા

મળતી માહિતી મુજબ ગાંધીનગરમાં કમલમ પાસે શ્રીજી એરીશ નામની નિર્માણાધીન બિલ્ડિંગની દીવાલ ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં ત્રણ શ્રમિકો દટાયા હતા જેમાથી એક શ્રમિકનું મોત નીપજ્યું હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનામાં જેમનું મોત થયું છે તેમનું નામ અજય પરમાર છે તે ડુંગરપુર રાજસ્થાનનો રહેવાશી છે તેમજ આ ઘટનામાં નટવર ડામોર અને ચિરાગ ડામોર નામના વ્યક્તિને ઈજા પહોંચી છે. આ બંને પણ રાજસ્થાનના ડુંગરપુરના જ વતની છે.

આ મામલે સુપરવાઈઝર ચંદ્રેશના જણાવ્યા મુજબ સેફ્ટીનેટ બાંધતી વખતે ત્રણ લોકો કામ કરતા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી. આ ત્રણમાંથી બે લોકોને બતાવી લેવામાં આવ્યા છે જ્યારે એક મજુરનું મોત થયું છે.

આ પણ વાંચો:

Bulandshahr Accident: બુલંદશહેરમાં ભયાનક અકસ્માત, કારમાં આગ લાગતા એક જ પરિવારના 5 લોકો જીવતા ભળથું

Ahmedabad Plane Crash: ભારતમાં થયેલા અકસ્માતની તપાસ માટે વિદેશી એજન્સીઓ કેમ આવી?

Gujarat Weather Update: ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી

ટિકટોક સ્ટાર Kirti Patel ની અમદાવાદથી ધરપકડ, 2 કરોડની ખંડણી કેસમાં હતી ફરાર

Visavadar by-elections: વિસાવદરમાં રાજકારણ ચરમસીમાએ, દારુ, પૈસા સાથે ગંદી રાજનીતિનો કોણ ખેલે છે ખેલ?

Ahmedabad Plane Crash: 177 DNA સેમ્પલ થયા મેચ, 133 મૃતદેહ પરિવારજનોને સોંપાયા

  • Related Posts

    Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં
    • October 29, 2025

    Narmada: આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાના વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપી છે. મનસુખ વસાવા દ્વારા AAP નેતાઓ પર કરવામાં આવેલા આક્ષેપોને નકારતા…

    Continue reading
    Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો
    • October 29, 2025

    Accident: સુરતના 7 યુવાનોને મહારાષ્ટ્રના શિરડીથી દર્શન કરી પરત આવતી વખતે અકસ્માત નડ્યો છે.ફોર્ચ્યુનરમાં સવાર 7 મિત્રોમાંથી 3 ના મોત થઈ ગયા હતા. જ્યારે અન્યોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

    • October 29, 2025
    • 6 views
    Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

    Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

    • October 29, 2025
    • 15 views
    Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

    ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

    • October 29, 2025
    • 11 views
    ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

    કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

    • October 29, 2025
    • 16 views
    કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

    Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

    • October 29, 2025
    • 13 views
    Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

    Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

    • October 29, 2025
    • 21 views
    Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા