Vadodara: M.S. યુનિવર્સિટીમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાધો

Vadodara:  ગુજરાતમાં દિવસને દિવસે આપઘાત વિદ્યાર્થીઓમાં આપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે. કંઈને કંઈ કારણોસર આપઘાત રી લેતાં હોય છે. ત્યારે વડોદરાની એક હોસ્ટલમાં વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાં ખળભલાટ મચી ગયો છે. M.S.યુનિવર્સિટીની હોસ્ટેલમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. જો કે આપઘાત પાછળનું કારણ બહાર આવ્યું નથી.

પંખા સાથે ચાંદર બાધી લટક્યો

વડોદરાની M.S.યુનિવર્સિટીમાં ટેકનોલોજી ફેકલ્ટીના બીજા વર્ષમાં BE ટેકનોલોજીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ ગળાફાંસો જીવનનો અંત આણી દીધો છે. અભિષેક શર્મા નામના વિદ્યાર્થીએ એમ વિશ્વેસરાય હોસ્ટેલના હોલમાં પંખા પર ચાંદર બાંધી આપઘાત કરી લીધો છે. હાલ મૃતદેહને એસએસજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટ માટે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં વિદ્યાર્થીઓના આપઘાતનો મુદ્દો ખરેખર ચિંતાજનક છે.  રાજ્યમાં આપઘાતના કિસ્સાઓમાં વધારો થયો છે, જેમાં વિદ્યાર્થીઓનો પણ નોંધપાત્ર હિસ્સો છે. વિદ્યાર્થીમાં પરીક્ષાનું દબાણ, નિષ્ફળતાનો ડર, માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ અને પારિવારિક, સામાજિક સમસ્યાઓ મુખ્ય કારણો હતા.

ઘણીવાર બાળકોને વાલીઓ દ્વારા ચોક્કસ ગુણ લાવવા દબાણ કરાતું હોય છે. જેથી વિદ્યાર્થીઓ ચિંતા વધી જતી હોય છે. દેખાદેખીમાં વિદ્યાર્થીઓ પર વાલીઓ દબાણ લાવતાં હોય છે. વિદ્યાર્થીઓ નાપાસ થાય તો પણ વિદ્યાર્થીઓ ચિંતામાં ને ચિંતામાં આપઘાત કરી લેતાં હોય છે.

શૈક્ષણિક સંસ્થાઓમાં સિનયર વિદ્યાર્થીઓ દ્વારા જૂનિયરોનું શોષણ થતું હોય છે. તેમની સાથે અભદ્ર વર્તન થતું હોય છે. ગુજરાતમાં વારંવાર સિનયર વિદ્યાર્થીઓ દ્વારા જૂનિયર વિદ્યાર્થીઓને પજવણીના કિસ્સા સામે આવતાં હોય છે.

દેશ સહિત ગુજરાતની ઘણી સંસ્થાઓમાંથી બહાર આવતી હોય છે. જેથી રેગિંગનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ આપઘાત પણ કરી લેતાં હોય છે. જેથી આ શૈક્ષણિક અને સમાજિક રીતે ચિંતાનો મુદ્દો છે. વાલીઓ સહિત શિક્ષકોની જવાબદારી બને છે કે પોતાનું બાળક કઈ દિશામાં જઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ

પાટણ બાદ રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં દોડધામ | Patan | Bomb Threat

મોગલના નામે ભૂવીના ધતિંગ, 20 મિનિટમાં 250 સિગારેટ પીતી, ભક્તો વસ્તુ ચઢાવે તે પતિને પાછી આપી આવતી! | Saravkundla | Bhuvi |

ફક્ત જરુરી હોય તેવા કિસ્સાઓમાં CBI તપાસ થવી જોઈએ: Supreme Court | CBI

પાણી માટે તરસતું ગુજરાત: વઢવાણમાં પાણીના વલખાં , મનપા સામે વિરોધ | Water Problem

 

Related Posts

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?
  • October 27, 2025

LIC Exposure to Adani: ભારતીય વ્યવસાય જગતના અબજોપતિ ગૌતમ અદાણીને “નસીબદાર” કહીને એક વાયરલ સોશિયલ મીડિયા પોસ્ટે રાજકીય વિવાદને નવી ઊંચાઈએ પહોંચાડ્યો છે. આ પોસ્ટમાં 68 વર્ષ પહેલાંના પ્રખ્યાત ‘મુન્ધરા…

Continue reading
 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!
  • October 27, 2025

SIR: ચૂંટણી પંચે હવે બિહારની જેમ ગુજરાત સહિત 12 રાજ્યોમાં SIR કરવાની જાહેરાત કરી છે. દાવો છે કે નકલી મતદાર યાદીઓ અટકાવવા અને નકલી મતદારોને દૂર કરવા માટે ચૂંટણી પંચે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 14 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

  • October 27, 2025
  • 8 views
 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

  • October 27, 2025
  • 3 views
BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

  • October 27, 2025
  • 17 views
Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

  • October 27, 2025
  • 20 views
Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

  • October 27, 2025
  • 12 views
BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ