Gujarat politics: મોદીની બે મોઢાની વાત! નરોડા-નિકોલની 2012ની સભામાં શું કહ્યું હતું? | Kaal Chakra

Gujarat politics: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજ્યો હતો. જે બાદ સભામાં પીએમ મોદી 5477 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારે સભામાં પીએમ મોદીએ મોટી મોટી વાતો કરી પરંતું નરેન્દ્ર મોદીએ 2012 ના નરોડા નિકોલ ભાષણમાં શું કહ્યું હતું અને ગુજરાતની રેલીઓમાં મોદીના બેવડા ચહેરાવાળા નિવેદનો શું હતા તે અંગે વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે ધ ગુજરાત રિપોર્ટની વિશિષ્ટ સિસિઝમાં ખાસ ચર્ચા કરી હતી.

ગુજરાતમાં નરેન્દ્ર મોદીની ચોકીદાર પ્રતિજ્ઞા

મોદીના 12 વર્ષ જૂના વચનોની હકીકત તપાસ કરતા મોટા ખુલાસા થયા છે. ત્યારે નરેન્દ્ર મોદીએ ચોકીદારનું પહેલું સુત્ર આ સભામાં આપ્યું હતુ તેમણે કહ્યું હતુ કે, હું ગાંધીનગરમાં મુખ્યમંત્રી તરીકે નહીં ચોકીદાર તરીકે આવ્યો છું. અને જ્યાં સુધી હું અહીં બેઠો છું ગાંધીનગરની તીજોરી પર કોઈ પંજો નહીં પડવા દઉ. જ્યારે બીજી બાજુ મોદીએ 9 વર્ષના શાસનમાં 25 લાખ કરોડ રુ. સરકારી બેંકોના ઉદ્યોગોના મોફ કરી દીધા. અદાણી અંબાણી જેવા ઉદ્યોગપતિઓને હરાજી વગર જમીન આપી દીધી. લૂંટ ચલાવી.

2012 મોદીના ગુજરાત રેલીઓમાંથી તૂટેલા વચનો

આમ મોદીના જૂના ભાષણોમાં રાજકીય વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. નરેન્દ્ર મોદીના શબ્દો વિરુદ્ધ આજની વાસ્તવિકતા સામે આવી રહી છે. ગુજરાતની ચૂંટણીમાં ભાજપનો પ્રચાર ખુલ્લો પડ્યો છે. મોદીએ 2012 ની રેલીમાં મતદારોને કેવી રીતે ગેરમાર્ગે દોર્યા ? ગુજરાતના લોકો મોદીના જૂના દાવાઓ યાદ રાખે છે . વધુમાં શું ખુલાસા થયા જુઓ વીડિયો…

આ પણ વાંચો:

Bihar: રાહુલ ગાંધીના નારાની સમગ્ર બિહારમાં ગૂંજ, બસમાં મુસાફરો, ડ્રાઈવર અને કંડક્ટરે “નરેન્દ્ર મોદી – વોટ ચોર” ના લગાવ્યા નારા

UP News: ઝાડ પરથી થયો પૈસાનો વરસાદ! લોકો રુ. 500 રૂપિયાની નોટો લૂંટવા કરી પડાપડી

Jammu Kashmir Flood : વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલનમાં 30 લોકોના મોત, આજે પણ વાદળ ફાટવાનો ભય

Surat: ભાઈએ ત્રણ વર્ષના બાળકનું કર્યું અપહરણ, ટ્રેનના શૌચાલયની કચરાપેટીમાંથી મળી બાળકની લાશ!

UP News: પ્રયાગરાજમાં ગંગા નદી પર પુલના નિર્માણ દરમિયાન દુર્ઘટના, થાંભલાને લઈ જતી ટ્રકે મારી ગઈ પલ્ટી, કર્મચારીઓનું શું થયું?

That Critical Moment Of Crisis: કટોકટીની નિર્ણાયક પળ, આ માર્ગ પકડશો તો હારીને પણ જીતી જશો!

Related Posts

Vadodara: ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકનાર મુખ્ય આરોપીનું ભાજપ નેતાઓ સાથે કનેક્શન, શું આરોપીઓને રાજકીય બચાવ મળશે?
  • September 3, 2025

Vadodara: ગણેશ ચતુર્થી દરમિયાન વડોદરાના પાણીગેટ વિસ્તારમાં નિર્મલ પાર્ક યુવક મંડળની ગણેશજીની આગમન યાત્રા દરમિયાન પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટનાએ શહેરમાં ખળભળાટ મચાવ્યો હતો. આ ઘટનામાં વડોદરા પોલીસે અત્યાર સુધી…

Continue reading
Britain-China: બ્રિટને કઈ રીતે ચીનની પ્રાચીન સભ્યતાને અફીણના નશામાં ડૂબાડી દીધી?
  • September 3, 2025

 અહેવાલ: ડૉ. જયનારાયણ વ્યાસ Britain-China: ડ્રગ્સ તસ્કરી અને માફિયાઓના નામો અવારનવાર માધ્યમોમાં ચમકતા રહે છે. એમનો કાળો કારોબાર આખી દુનિયામાં ફેલાયેલો છે અને ભલભલી સરકારો એમના સામર્થ્ય આગળ નતમસ્તક થઈ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

 Himmatnagar: ‘હું આર્મીમાં અને મારા માસા પોલીસમાં છે’, ગાડીના કાળા કાચ મામલે આર્મી જવાન-પોલીસ વચ્ચે મારામારી

  • September 4, 2025
  • 8 views
 Himmatnagar: ‘હું આર્મીમાં અને મારા માસા પોલીસમાં છે’, ગાડીના કાળા કાચ મામલે આર્મી જવાન-પોલીસ વચ્ચે મારામારી

Surat: માતાએ પુત્રને 13મા માળેથી ફેંકી દીધો પછી પોતે લગાવી છલાંગ, હચમચાવી નાખતો કિસ્સો

  • September 4, 2025
  • 20 views
Surat: માતાએ પુત્રને 13મા માળેથી ફેંકી દીધો પછી પોતે લગાવી છલાંગ, હચમચાવી નાખતો કિસ્સો

Bihar Bandh: બિહાર બંધનો સૌથી ખતરનાક વીડિયો, જોઈને તમે પણ ચોંકી જશો!

  • September 4, 2025
  • 20 views
Bihar Bandh: બિહાર બંધનો સૌથી ખતરનાક વીડિયો, જોઈને તમે પણ ચોંકી જશો!

બંગાળના લોકોએ સ્વતંત્રતા માટે લોહી વહેવડાવ્યું, ત્યારે ભાજપનો જન્મ પણ થયો ન હતો: Mamata Banerjee

  • September 4, 2025
  • 16 views
બંગાળના લોકોએ સ્વતંત્રતા માટે લોહી વહેવડાવ્યું, ત્યારે ભાજપનો જન્મ પણ થયો ન હતો: Mamata Banerjee

Bhavnagar: ‘મમ્મી પપ્પા, તમે મને ડોકટર બનાવવા માટે બહુ મહેનત કરી’ તબીબી સ્ટુડન્ટે હોટલમાં ઝેરી દવા ગટગટાવી

  • September 4, 2025
  • 23 views
Bhavnagar: ‘મમ્મી પપ્પા, તમે મને ડોકટર બનાવવા માટે બહુ મહેનત કરી’ તબીબી સ્ટુડન્ટે હોટલમાં ઝેરી દવા ગટગટાવી

Vantara: વનતારામાં પ્રાણીઓ 4,600થી વધીને 75,000 થયા!, ઝડપથી વધતાં પ્રાણીઓ અંગે સવાલ?

  • September 4, 2025
  • 24 views
Vantara: વનતારામાં પ્રાણીઓ 4,600થી વધીને 75,000 થયા!, ઝડપથી વધતાં પ્રાણીઓ અંગે સવાલ?