India-Pak Conflict:ગુજરાતના હજીરા બંદર પર હુમલો થયો હોવાનો દાવો ખોટો, જાણો ફેક્ટ ચેકમાં શું સામે આવ્યું ?

  • India
  • May 9, 2025
  • 0 Comments

India-Pak Conflict: ભારતના ઓપરેશન સિંદૂર (Operation Sindhoor) બાદ પાકિસ્તાને (Pakistan) ભારત (India) પર હુમલા કરવાનું સરુ કરી દીધું છે. પાકિસ્તાનને ભારતમાં અનેક જગ્યાએ ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા છે. જો કે, ભારતે પાકના આ હુમલાઓને નિષ્ફળ પણ બનાવ્યા છે ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યોછે જેમાં દાવો કરવામા આવ્યો છે કે, ગુજરાતના હજીરા બંદર પર પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જો કે આ હકીકત નથી.

ગુજરાતના હજીરા બંદર પર કોઈ હુમલો થયો નથી

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)એ એવા અહેવાલોને ફગાવી દીધા છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાને ગુજરાતના હજીરા બંદર પર હુમલો કર્યો હતો. શુક્રવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થયેલા સમાચાર પર PIB એ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “આ વિડિઓ સોશિયલ મીડિયા પર વ્યાપકપણે વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાતના હજીરા બંદર પર હુમલો થયો છે. આ એક અસંબંધિત વિડિઓ છે જેમાં તેલ ટેન્કર વિસ્ફોટ દર્શાવવાની પુષ્ટિ કરવામાં આવી છે. આ વિડિઓ 7 જુલાઈ, 2021 નો છે. તેમજ આ વિડિઓ શેર નહીં કરવા માટે જણાવવામાં આવ્યું છે.

સોશિયલ મીડિયા પર ફેક વીડિયો અને ખોટી માહિતીઓનો રાફડો ફાટ્યો

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયા પર અનેક ફેક વીડિયો અને ખોટી માહિતીઓનો રાફડો ફાટ્યો છે. કેટલાક લોકો દ્વારા આવી નાજુક સ્થિતિમાં ભ્રમ ફેલાવવા અને લોકોમાં ભયનો માહોલ ઉભો કરવા માટે જુના વીડિયોને હાલના વીડિયો બતાવીને શેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે લોકોએ પણ આવા કોઈ પણ વીડિયો કે સમાચાર પર વિશ્વાસ કરતા પહેલા એક વાર ચેક કરી લેવું જરુરી બન્યુંછે.

આ પણ વાંચોઃ

India Big Attack On Pakistan:પાકિસ્તાનના હુમલાનો જડબાતોડ જવાબ, 30 મિસાઇલો અને 50 થી વધુ ડ્રોન તોડી પાડ્યા

પાકિસ્તાનમાં આતંકીઓની લાશોને રાષ્ટ્રધ્વજમાં લપેટી અંતિમસંસ્કાર, મિશ્રીએ શું કહ્યું? | india

Nadiad માં મહિલાનો હાથ ખેંચી ગાડીમાં બેસાડી છેડતી કરનાર માથાભારે શખ્સ ઝડપાયો

Operation Sindoor: દેશભક્તિનો રંગ, બિહારમાં જન્મ્યા 12 સિંદૂર અને સિંદૂરી

Operation Sindoor: પંજાબના ગુરદાસપુરમાં રોજ 8 કલાક અંધકાર છવાશે, જાણો સૌથી મોટું કારણ?

‘ઓપરેશન સિંદૂર’ના નામે મુકેશ અંબાણી ધંધો કરવા કેમ માગે છે? | Operation Sindoor

ભારતના 5 પ્લેન તોડી પાડવાના દાવા પર પાકિસ્તાની રક્ષામંત્રી ફસાયા | Khawaja Asif

Katch: બોર્ડર નજીક શંકાસ્પદ ડ્રોન હાઈટેન્શન સાથે અથડતાં વિસ્ફોટ

 

 

Related Posts

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!
  • October 28, 2025

Col Rohit Chaudhary: કોંગ્રેસ પાર્ટીએ સરકાર પર અગ્નિવીરોને છેતરવાનો આરોપ લગાવતા કહ્યું છે કે પહેલા તેમને નિવૃત્તિ પછી સરકારી નોકરીઓનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ હવે ગૃહ મંત્રાલયે એક જાહેરનામું…

Continue reading
8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ
  • October 28, 2025

8th Pay Commission: કેન્દ્રીય મંત્રીમંડળે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. આ પંચ 18 મહિનાની અંદર તેની ભલામણો રજૂ કરશે. આનાથી કેન્દ્ર સરકારના આશરે 50 લાખ કર્મચારીઓ અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 4 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 17 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 7 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

  • October 28, 2025
  • 16 views
 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

  • October 28, 2025
  • 18 views
કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

  • October 28, 2025
  • 6 views
BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!