માલધારીઓની જમીન પર તરાપ મારતી ભાજપ સરકાર પર ઈસુદાનના આકરા પ્રહાર

  • Gujarat
  • January 12, 2025
  • 0 Comments

AAP પાર્ટીના નેતાં ઈસુદાન ગઠવીએ ભાજપ પર આકરા આરોપો લગાવ્યા છે. તેમણે કહેવું છે કે ભાજપે અને તંત્રએ માલધારીઓની જમીન પચાવી પાડી છે. દ્વારકા જિલ્લાના ભાણવડમાં DCC કંપની સાથે મળીને ભાજપના નેતાઓ અને તંત્ર ખેડૂત અને માલધારી સમાજ પર જે અત્યાચાર કરી રહ્યા છે તેને સહન કરવામાં નહીં આવે તેમ ગઢવીએ જણાવ્યું છે. સાથે જ આ મામલે આવેદનપત્ર આપવામાં આવશે તેમ જણાવ્યું છે.

 

ઈસુદાન ગઢવીએ કહ્યું કે હું ખંભાળિયા વિધાનસભામાં ચૂંટાયો નથી પરંતુ આજે પણ હું ખંભાળિયાના લોકો માટે હંમેશા ઊભો છું. જે લોકો અત્યાર સુધી ભાજપને વોટ આપતા હતા, તેમની જ જમીન ઝૂંટવી લેવા માટે કંપનીઓ અને ભાજપના લોકો ઊભા થયા છે. પ્રદેશ મહામંત્રી સાગર રબારી અને ધારાસભ્ય હેમંત ખવા આવતીકાલે માલધારી સમાજ પર કરવામાં આવેલા અત્યાચાર વિરૂદ્ધ AAP અને માલધારી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપશે અને કાર્યક્ર કરશે.

તેમણે વધુમાં કહ્યું કે દ્વારકા જિલ્લાને વારંવાર લૂંટવામાં આવ્યો છે, પોર્ટ, જમીન, ખનીજ એમ અનેક જગ્યાએ દ્વારકા જિલ્લા પર લૂંટ ચલાવવામાં આવી છે. સમગ્ર દ્વારકા જિલ્લા સાથે અને માલધારી સમાજના લોકો સાથે અમે ઊભા છીએ, અમે એક કાંકરી પણ ખસવા નહીં દઈએ. જો તંત્રએ DCC કંપની વિરુદ્ધ પગલાં ન લીધા તો આગામી સમયમાં મહાસંમેલન કરવામાં આવશે. જો તંત્રએ માલધારી સમાજ અને ખેડૂતોને પરેશાન કર્યા તો આવનારા સમયમાં તંત્રના તમામ ભ્રષ્ટાચારો ખોલવામાં આવશે અને હું ઉપવાસ પર ઉતરીશ.

ઈસુદાનના આકરા પ્રહાર બાદ દ્વારકા જીલ્લામાં જમીનનો મુદ્દો ગરમાતો જઈ રહ્યો છે.

Related Posts

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ
  • October 29, 2025

Bhavnagar News: ભાવનગર મહાનગરપાલિકાનાં વર્તમાન શાસકોની લાપરવાહી અને તંત્રની બેદરકારીના કારણે બોરતળાવ ની કૈલાશ બાલવાટીકાની સ્થિતિ દિવસેને દિવસે બદતર થતી જતી હોય છે. કરોડો રૂપિયાનો ખર્ચ છતાં કમોસમી વરસાદે નબળી…

Continue reading
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ
  • October 29, 2025

Bhavnagar: ભાવનગર શહેરનાં મધ્યમાં આવેલ ગંગાજળીયા તળાવ વિસ્તારની જૂની અને મોટી શાકમાર્કેટ અતિ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. વર્ષો જૂની આ માર્કેટમાં અનેક જગ્યાએ સ્લેબમાંથી ગાબડાં પડી રહ્યા છે, જેના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

  • October 29, 2025
  • 8 views
Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 10 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 16 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

  • October 29, 2025
  • 15 views
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

  • October 29, 2025
  • 12 views
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

  • October 29, 2025
  • 30 views
Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો