Vadodara: જામનગરમાં જતાં સસલા, ઉંદરને વડોદરા રેલવે સ્ટેશનથી બચાવ્યા, વનતારામાં શું ઉપયોગ?

Rabbits Rats Smuggling Rescued in Vadodara: વડોદરા રેલવે સ્ટેશન પર એક યાત્રીએ ફરિયાદ કરી હતી કે ટ્રેનમાં કેટલાંક જાનવારો ઉતારવામાં આવ્યા છે. તપાસ કરતાં સફેદ ઉંદર, ગીનીપીક, સસલાને ક્રૂરતાંપૂર્વક ટ્રેનમાં લઈ જવામાં આવી રહ્યા હતા. આ જાનવરો જામનગરના એક વ્યક્તિએ મંગાવ્યા હતા. વડોદરમાં આવા જાનવર ઝડપવાનો આ પહેલો કિસ્સો નથી. આ અગાઉ પણ ઝડપાયા છે.   તો આ જાનવરો જામનગરમાં જ કેમ લઈ જવામાં આવી રહ્યા છે. તેનો જવાબ જાણવા આગળ વાંચો

ગઈકાલે સવારે વડોદરાના પ્લેટફોર્મ નંબર 6 પર આવેલી પાર્સલની ઓફિસમાં એક યાત્રીએ ફરિયાદ કરી હતી કે હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી સફેદ ઉંદર, ગીનીપીક, સસલાને ક્રૂર હાલતમાં ઉતારવામાં આવ્યા છે. આ સસલાઓમાં કેટલાંક પ્રેગ્નેટ હતા. કેટલાંક સલાલાઓ બચ્ચાઓને ટ્રેનમાં જ જન્મ આપ્યા હતા. જેથી તેમની હાલત કફોડી હતી. જાનવરોની દયનીય સ્થિતિ હતા. પિંજરામાં ઢીલાઢબ્બ થઈને પડી રહ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ વડોદરાની જીવદયા પ્રેમી સંસ્થાઓ રેલવે સ્ટેશન પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. ત્યારે ખબર પડી હતી કે આ જાનવરો જામનગરની વ્યક્તિએ મંગવ્યા હતા. મંગાવનાર વ્યક્તિને પશ્ચાતાપ પણ થયો હતો.

જીવદયા પ્રેમી ટીમઓએ આ ઠસોઠસ ભરેલા સસલા, ગેનીપીક, સફેદ ઉંદર બચાવ્યા હતા. 20 કલાકની મુસાફરીમાં પ્રાણીઓ દયનીય સ્થિતમાં મૂકાઈ ગયા હતા. જીવદયા પ્રેમી રમેશભાઈ યૈશે કહ્યું આ જાનવરોને જામનગરમાં લઈ જવામાં આવતાં હતા. આતસ્કરી સતત ત્રીજી વખત ઝડપાઈ છે. આ પહેલા પણ એક ટેમ્પો પકડવામાં આવ્યો હતો.

જાનવરો કલકતાથી મંગાવ્યા

જાણવા મળી રહ્યું છે કે આ બચાવાયેલા જીવોને કલકતાથી ટ્રેન મારફતે લાવવામાં આવ્યા હતા. જેમને વડોદરા રેલવે સ્ટેશન ખાતે ઉતારવામાં આવ્યા હતા. કલકતાથી આ જાનવરો લગભગ 20 કલાક સુધી મુસાફરી કરી હતી. ત્યારબાદ વડોદરા ઉતારાયા હતા.  જાનવરોને વડોદરા ઉતારવાનું કારણ બીજી ટ્રેન બદલવીની હતી. અન્ય ટ્રેનમાં આ જાનવરોને જામનગરમાં પહોંચાડવાના હતા.

સસલા, ઉંદર જામનગર જ કેમ મોકલવામાં આવે છે?

રમેશભાઈ અંદાજો લગાવતા કહ્યું હતુ કે જામનગરમાં વનતારા આવેલું છે. જેમાં રહેલા હિંસક પ્રાણીઓ માટે આ સસલા, ઉંદરો ખોરાક બની શકે. જોકે આ સસલા ખરેખર વનતારામાં જતાં હોય તો અનંત અંબાણીએ મરઘીઓની જેમ આ ઉંદર, સસલા ગીનપીકનું વિચારવું જોઈએ. તેમને પણ મોરઘીઓની જેમ જીવ છે. જુઓ વધુ માહિતી આ વીડિયોમાં.

આ પણ વાંચો:

Urdu: ઉર્દૂ ભાષાનો ઉપયોગ લોકોને વિભાજિત કરવા માટે ન કરવો જોઈએ, ઉર્દૂ સંસ્કૃતિનો હિસ્સો: કોર્ટ

Gujarat: રાહુલ ગાંધીની ગુજરાતમાં બીજી મુલાકાત? શું કોંગ્રેસ મોદીનો ગઢ જીતશે?

Mehul Choksi: ભાગેડું મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ થઈ પણ ભારત ક્યારે લવાશે?

National Herald Case: સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ED દ્વારા ચાર્જશીટ દાખલ

 

  • Related Posts

    BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!
    • October 28, 2025

    BOTAD: બોટાદ જિલ્લાના એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) યાર્ડમાં કપાસ અને અન્ય પાકની ખરીદી દરમિયાન ચાલતી ‘કડદા‘ (અથવા ‘કળદા‘) પ્રથા અંગે હાલમાં તીવ્ર વિવાદ ચાલી રહ્યો છે. આ પ્રથા એવી…

    Continue reading
    RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ
    • October 21, 2025

    તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

    • October 28, 2025
    • 3 views
    Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

    રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

    • October 28, 2025
    • 5 views
    રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

    Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

    • October 28, 2025
    • 19 views
    Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

    Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

    • October 28, 2025
    • 8 views
    Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

     Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

    • October 28, 2025
    • 21 views
     Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

    કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

    • October 28, 2025
    • 18 views
    કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees