Junagadhમાં મગફળીનું મોટું કૌભાંડ: સારી મગફળી વેચી, રાજસ્થાનથી લાવી હલકી ગોડાઉનમાં ભરી

Junagadh:જૂનાગઢમાં આવેલી વીરડી સહકારી મંડળીએ ખરીદી કરેલી મગફળીમાં કૌભાંડ થયા હોવાનો આક્ષેપ થયો છે. આ કૌભાંડ મામલે જૂનાગઢ મગફળી કૌભાંડ પર કિસાન કોંગ્રેસની પ્રતિક્રિયા આપી છે. જ્યારે સરકાર આ મુદ્દે કંઈ બોલી રહી નથી.

મગફળી સગેવગે કરવાનું સડયંત્ર

 પાલભાઈ આંબલિયાએ વીરડી સહકારી મંડળીએ ખરીદી કરેલી મગફળીમાં કૌભાંડ થયા હોવાનો આક્ષેપ કર્યા છે. સારી મગફળી ગાયબ કરાઈ છે. સારી મગફળી વેચી હલકી ગુણવત્તાવાળી મગમફળી ગોડાઉનમાં ભરી હોવાના આક્ષેપ થયા છે. 1000 કરોડનું મગફળી કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કર્યા છે. સારી મગફળી માર્કેટમાં વેચી રાજસ્થાનથી નબળી ગુણવત્તાની મગફળી ગોડાઉનમાં ભરી કૌભાંડ આચરાયું હોવાની શંકા વક્ત કરી છે. જૂનાગઢની G-20 મગફળીના બદલે નબળી ગુણવત્તાની રાજસ્થાનની G – 37 મગફળી ભરી હોવાનો આક્ષેપ કર્યો છે.

સરકાર વીરડી સહકારી મંડળીને શા માટે છાવરે છે ??

જ્યારે સારી મગફળી ચોરવાડ નજીક હળધર પેપર મિલના ગોડાઉનમાં સગેવગે કર્યાના આક્ષેપ થયા છે. જેથી કેટલાંક સવાલો ઉભા થયા છે. સરકારે કૌભાંડ ન કર્યું હોય તો હળધાર પેપર મિલ ગોડાઉન ખુલ્લું મૂકવું જોઈએ? સરકાર પર કોઈ 1000 કરોડના કૌભાંડનો આરોપ કરે અને સરકાર કેમ મૌન? સુરેન્દ્રનગર ગોડાઉન આગની જેમ અહીં પણ અજુગતું બને તો નવાઈ નહિ?

સરકારના પેટમાં પાપ…?

સરકાર ગોડાઉન ખુલ્લું મૂકી આરોપ કરનાર લોકોને જડબાતોડ જવાબ આપવો જોઈએ. જો સરકાર ગોડાઉન ખુલ્લું કરી દૂધનું દૂધ ને પાણીનું પાણી ન કરે તો સરકારના પેટમાં પાપ છે. જ્યારે મગફળી નાખનાર ડ્રાઇવર ખુદ કહે છે, તો સરકાર કેમ કોઈ પગલાં નથી લેતી? ડ્રાઇવરોના કહ્યા મુજબ નબળી ગુણવત્તાની 21000 બોરી ગોડાઉનમાં નાખી છે. ડ્રાઇવરોના કહ્યા મુજબ 45 – 45 ફેરા રાજસ્થાનથી કર્યા છે. ગોડાઉનમાં મિલેટ્રી વિભાગના હથિયાર નથી કે સરકાર ખુલ્લું ન લરી શકે? ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે કે સરકારે આ ગોડાઉન તાત્કાલિક મીડિયા માટે ખુલ્લું મૂકવું જોઈએ.

આ પણ વાંચોઃ Gandhinagar: વ્યાયામ શિક્ષકોની સચિવાલયનો ઘેરાવ કરવા જતાં અટકાયત!, મહિલાઓના કપડાં ફાટ્યા, લોહી વહ્યું! (VIDEO)

આ પણ વાંચોઃ સિનિયર એડવોકેટ મહેમૂદ પ્રાચા દ્વારા મોટો ખુલાસો!, જસ્ટિસ વર્મા કેસ કૌભાંડમાં પડદા પાછળની રમતને સમજો | Justice Verma case

આ પણ વાંચોઃ સરકાર પર દબાણ આવ્યા બાદ કલાકારોનું સન્માન! આને સન્માન કે અપમાન કહેવાય? | Honoring Gujarati artists

આ પણ વાંચોઃ CBI Raid: ED પછી CBIના ભૂપેશ બઘેલના ઘરે દરોડા, સમર્થકો ગુસ્સે, કાર્યવાહી વિરુદ્ધ સૂત્રોચ્ચાર

Related Posts

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ
  • October 29, 2025

Bhavnagar News: ભાવનગર મહાનગરપાલિકાનાં વર્તમાન શાસકોની લાપરવાહી અને તંત્રની બેદરકારીના કારણે બોરતળાવ ની કૈલાશ બાલવાટીકાની સ્થિતિ દિવસેને દિવસે બદતર થતી જતી હોય છે. કરોડો રૂપિયાનો ખર્ચ છતાં કમોસમી વરસાદે નબળી…

Continue reading
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ
  • October 29, 2025

Bhavnagar: ભાવનગર શહેરનાં મધ્યમાં આવેલ ગંગાજળીયા તળાવ વિસ્તારની જૂની અને મોટી શાકમાર્કેટ અતિ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. વર્ષો જૂની આ માર્કેટમાં અનેક જગ્યાએ સ્લેબમાંથી ગાબડાં પડી રહ્યા છે, જેના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

  • October 29, 2025
  • 8 views
Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 10 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 16 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

  • October 29, 2025
  • 15 views
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

  • October 29, 2025
  • 12 views
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

  • October 29, 2025
  • 30 views
Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો