Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • India
  • June 15, 2025
  • 0 Comments

Maharashtra Pune, Indrayani river bridge Collapsed: મહારાષ્ટ્રના પૂણેમાં આવેલા પિંપરી ચિંચવાડમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો. ઘટના સમયે ઘટનાસ્થળે ભારે ભીડ હતી અને પ્રારંભિક માહિતી મુજબ 20 થી 25 લોકો ગુમ છે અને એવી આશંકા છે કે તેઓ નદીમાં તણાઈ ગયા છે. સત્તાવાર રીતે ઘટનામાં પાંચ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે ઘણા લોકો તણાઈ ગયા હોવાની આશંકા છે.

બચાવ ટીમે પાંચથી છ લોકોને બચાવ્યા છે. એવું કહેવાય છે કે આ ઘટના આજે રવિવારે ( 15 જૂન, 2925) બપોરે 3:40 વાગ્યાની બની છે.

Image

પુલનો એક ભાગ તૂટી પડતાં કેટલાક લોકો નદીમાં પડ્યા. જેમાં કેટલાક લોકોને પથ્થરો વાગતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.  ઘણા નદીના તીવ્ર પ્રવાહમાં ઘણા લોકો સીધા વહી ગયા. નદીમાં ઝડપી પ્રવાહને કારણે રાહત કાર્યમાં પણ મુશ્કેલીઓ આવી રહી છે. NDRFનું કહેવું છે કે 38 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

સ્થાનિક ધારાસભ્ય સુનિલ શેલ્કેએ જણાવ્યું હતું કે આ લોખંડનો પુલ લગભગ 30 વર્ષ જૂનો હતો. અકસ્માત સમયે પુલ પર લગભગ 100 લોકો હાજર હતા. જોકે પુલ તૂટી પડ્યા પછી પણ કેટલાક લોકો તરીને કિનારે પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે  કહ્યું છે કે NDRF ટીમે બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. જોકે, મૃત્યુઆંક વિશે કહેવું હજુ વહેલું ગણાશે. તેમણે કહ્યું કે ઘણા લોકો નદીમાં તણાઈ ગયા હોવાની આશંકા છે.

પુલ હતો જર્જિરિત

છબી

પ્રાથમિક માહિતી અનુસાર આ પુલ પહેલાથી જ ખૂબ જ ખરાબ અને જર્જરિત હાલતમાં હતો. અકસ્માત સમયે પુલ પર તેની ક્ષમતા કરતા વધુ પ્રવાસીઓ હતા. લોકો ટુ-વ્હીલર અને મોટરસાયકલ લઈ જઈ રહ્યા હતા. આ કારણે, પુલ ભાર સહન કરી શક્યો નહીં.

 

આ પણ વાંચો:

મહારાષ્ટ્ર સરકાર ઔરંગઝેબની કબર આવેલી છે તે શહેરનું નામ બદલી નાખશે | Maharashtra | Aurangzeb Tomb

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Ahmedabad Plane Crash: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું DNA થયું મેચ, હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Israel Iran War: ઈરાને રાતોરાત ઈઝરાયલમાં મચાવી તબાહી, અનેક શહેરોમાં વિસ્ફોટ, જાણો કેટલું નુકસાન થયું

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Related Posts

India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં
  • June 16, 2025

India Census 2027: ભારત સરકારે જાહેરાત કરી છે કે દેશની આગામી વસ્તી ગણતરી(India Census) વર્ષ 2027 માં હાથ ધરવામાં આવશે. આ માટે ગૃહ મંત્રાલય દ્વારા એક સૂચના બહાર પાડવામાં આવી…

Continue reading
New Delhi: લીગલ રાઈટ્સ કાઉન્સિલ ઈન્ડિયાની ઐતિહાસિક બેઠક: મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન, નવા નેતૃત્વની પસંદગી
  • June 16, 2025

New Delhi: નવી દિલ્હીના કોન્સ્ટિટ્યુશનલ ક્લબ ખાતે લીગલ રાઈટ્સ કાઉન્સિલ ઈન્ડિયાની રાષ્ટ્રીય અને રાજ્ય કાર્યકારિણીની બેઠક અત્યંત સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્યામ જાજુ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Banaskantha: લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના, લૂંટારુઓએ ઊંઘમા જ PI ના માતા-પિતાનું ઢીમ ઢાળી દીધું

  • June 16, 2025
  • 6 views
Banaskantha: લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના, લૂંટારુઓએ ઊંઘમા જ PI ના માતા-પિતાનું ઢીમ ઢાળી દીધું

Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!

  • June 16, 2025
  • 7 views
Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!

Iran-israel War: ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ભારતને કયા પડકારોનો સામનો કરવો પડશે?

  • June 16, 2025
  • 4 views
Iran-israel War: ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ભારતને કયા પડકારોનો સામનો કરવો પડશે?

India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં

  • June 16, 2025
  • 16 views
India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં

Surat: કુમાર છાત્રાલયની હોસ્ટેલમાં 14 વર્ષીય વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો, સુસાઈડ નોટમાં શું લખ્યું?

  • June 16, 2025
  • 8 views
Surat: કુમાર છાત્રાલયની હોસ્ટેલમાં 14 વર્ષીય વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો, સુસાઈડ નોટમાં શું લખ્યું?

New Delhi: લીગલ રાઈટ્સ કાઉન્સિલ ઈન્ડિયાની ઐતિહાસિક બેઠક: મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન, નવા નેતૃત્વની પસંદગી

  • June 16, 2025
  • 16 views
New Delhi: લીગલ રાઈટ્સ કાઉન્સિલ ઈન્ડિયાની ઐતિહાસિક બેઠક: મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન, નવા નેતૃત્વની પસંદગી