નડિયાદ કમિશનરે કહ્યુ, પરવાનગી વગર કોઈ કર્મચારી મિલકતોનું ચેકિંગ ન કરે, કેમ આવું કહેવું પડ્યું? | Nadiad

  • Gujarat
  • April 11, 2025
  • 2 Comments

Nadiad Municipal Commissioner: તાજેતરમાં નડિયાદ મનપાના કર્મચારીઓએ કમિશનરની જાણ બહાર હોટલનું ચેગિંગ હાથ ધર્યું હતુ. જે પણ માત્ર એક જ હોટલમાં કરાયું હતુ. જેથી પ્રશ્નો ઉભા થયા હતા. ત્યારે હવે કમિશનરે મનપાના કર્મચારીઓને કહી દીધુ છે કે કમિશનર, નાયબ કમિશનરની પરવાની વગર ખાનગી મિલકતોનું ચેકિંગ હાથ ધરવું નહી.

નડિયાદના મનપાના કમિશનરે જી.એચ. સોલંકીએ લેખિતમાં જણાવ્યું છે કે કોઈપણ ખાનગી મિલ્કત સામે કાયદાકીય કે ચેકિંગ હાથ ધરવું હોય તો નાયબ કમિશનર કે કમિશનરની પરવાનગી લેવી.

તાજેતરમાં નડિયાદ શહેરમાં ભાગ્યોદય હોટલ પર નડિયાદ મનપાના સેનેટરી ઇન્સ્પેક્ટર અને મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.. જેમાં ભાગ્યોદય હોટલને સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ત્યારે મનપાના કમિશનરને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેને લઇ મનપા કમિશનર દ્વારા કર્મચારીઓને આદેશ કરી કહેવાયું છે કે પરવાનગી લીધા બાદ તપાસ હાથ ધરો.

બીજી બાજુ એવા પણ આક્ષેપ થયા હતા  કે માત્ર ભાગ્યોદય હોટલમાં જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. બીજી કોઈ હોટલ કે જગ્યાએ ચેકિંગ કરાયું ન હતુ. જેથી આક્ષેપ થયા હતા કે માત્ર એક હોટલને ટાર્ગેટ બનાવવાનું સડયંત્ર હતુ.

આ પણ વાંચોઃ

અમેરિકા નદીમાં હેલિકોપ્ટર ક્રેશ, 3 બાળકો સહિત 6ના મોત, કેવી રીતે બની ઘટના? | Helicopter crash

તહવ્વુર રાણાના 18 દિવસના રિમાન્ડ મંજૂર, રાત્રે 2 વાગ્યે કોર્ટે આપ્યા રિમાન્ડ | Rahawwur Rana Remand

Surat: ગૃહમંત્રી હર્ષ સંઘવીની સોસયટીમાં આગ, સંઘવી દોડી ગયા | Fire | Harsh Sanghvi|

  સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે! જાણો વધુ | Rain | Saurashtra |

 

 

 

  • Related Posts

    Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી
    • June 16, 2025

    Vijay Rupani: 12 જૂન,2025 ના રોજ અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય પછી જ ક્રેશ થઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 241 લોકોના મોત થયા…

    Continue reading
    Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!
    • June 16, 2025

    Ahmedabad plane crash, Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા, જેને મહેશ કલાવડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ગુજરાતી ફિલ્મ નિર્માતા અને મ્યુઝિક વિડીયો ડિરેક્ટર છે. તેમણે 2019 ની ગુજરાતી…

    Continue reading

    One thought on “નડિયાદ કમિશનરે કહ્યુ, પરવાનગી વગર કોઈ કર્મચારી મિલકતોનું ચેકિંગ ન કરે, કેમ આવું કહેવું પડ્યું? | Nadiad

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

    • June 16, 2025
    • 8 views
    Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

    Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

    • June 16, 2025
    • 4 views
    Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે  વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

    Banaskantha: લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના, લૂંટારુઓએ ઊંઘમાં જ PI ના માતા-પિતાનું ઢીમ ઢાળી દીધું

    • June 16, 2025
    • 12 views
    Banaskantha: લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના, લૂંટારુઓએ ઊંઘમાં જ PI ના માતા-પિતાનું ઢીમ ઢાળી દીધું

    Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!

    • June 16, 2025
    • 18 views
    Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!

    Iran-israel War: ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ભારતને કયા પડકારોનો સામનો કરવો પડશે?

    • June 16, 2025
    • 6 views
    Iran-israel War: ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ભારતને કયા પડકારોનો સામનો કરવો પડશે?

    India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં

    • June 16, 2025
    • 26 views
    India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં