નીતિન પટેલે એક જ ફોન કરતાં રેલવે વિભાગે નાળું ખોલી નાખ્યું

  • Gujarat
  • January 18, 2025
  • 1 Comments

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક જ ફોન રેલવે અધિકારી બોલ્યાઃ આપ બસ આદેશ કરે મૂઝે કરના ક્યા હૈ?. અને  રેલવે સ્ટેશન નાળાની આડાશો હટાવાઈ લેવાઈ છે.

મહેસાણાના કડીમાં રેલવેના નાળામાં ટુ વ્હીલર માટે આડશો મૂકી રસ્તો બંધ કરાયો હતો. જેની જાણ 1 હજારથી વધુ સ્થાનિક વેપારીઓ અને યુવાનોએ નીતિન પટેલને કરી હતી. જેના પગલે નીતિન પટેલે રેલવેના ડેપ્યુટી ચીફ એન્જિનિયર અશોકકુમાર સિંઘ સાથે સીધી ફોન પર વાત કરી હતી અને આડશો દૂર કરવા જણાવ્યું હતુ. જેથી રેલવે વિભાગે તાત્કાલિક આડોશી દૂર કરી હતી.

વાહનચાલકો અને વિદ્યાર્થીઓને પડતી હતી મુશ્કેલી

કડીમાં બનેલા નવા રેલવે સ્ટેશનના નાળામાં આડાશો મૂકી દેતાં ટુ વ્હિલર વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી હતી. આ નાળામાંથી શાળામાં વિદ્યાર્થીઓ પણ પસાર થાય છે. જેથી આ સમસ્યાની જાણ લોકોએ નીતિન પટેલને કરી હતી. ત્યાર બાદ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરાયું છે.

આ પણ વાંચોઃ હોસ્પિટલમાં દુષ્કર્મઃ નર્સને ઉંચકીને ત્રીજા માળે લઈ જઈ બળાત્કાર ગુજાર્યો

Related Posts

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?
  • June 16, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર ખાતે 12 જૂનના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસે ઝડપી અને આયોજનબદ્ધ બચાવ કામગીરી હાથ ધરી હતી. ચીફ ફાયર ઓફિસર અમિત…

Continue reading
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ
  • June 16, 2025

Bhavnagar: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. ત્યારે આજે ભાવનગરમાં પણ વરસાદે ભુક્કા બોલાવ્યા છે.…

Continue reading

One thought on “નીતિન પટેલે એક જ ફોન કરતાં રેલવે વિભાગે નાળું ખોલી નાખ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 2 views
‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 7 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 8 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 10 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 12 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

  • June 16, 2025
  • 13 views
Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે  વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!