PM Modi Bihar Visit: આતંકી હુમલાથી દેશ શોકમગ્ન, મોદી બિહારમાં પંચાયતીરાજ દિનની ઉજવણીમાં!

  • India
  • April 24, 2025
  • 7 Comments

PM Modi Bihar Visit: પહેલગામ આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદી બિહારમાં પહોંચ્યા છે. કારણ કે બિહારની ચૂંટણી યોજવાના દિવસો દૂર નથી. બિહાર પહોંચી મોદીએ ફરીએકવાર વર્ષ 2016 જેવા જ હુંકાર સાથે આતંકવાદને ખતમ કરવાની વાત કરી છે.

પીએમ મોદીએ અહીં ઘણા વિકાસ કાર્યોની ભેટ આપી, પોતાના કાર્યનો ચિતાર આપ્યો. જો કે સવાલ એ પણ થાય છે સમગ્ર દેશ 30 પ્રવાસીઓના મોતથી શોકમગ્ન છે, એવામાં મોદીનો કાર્યક્રમને સંબોધવાનું ચૂક્યા નથી.  તેમણે સભા ગજવી છે. જેથી લોકો અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. મોદીના આ પ્રવાસને લોકો ચૂંટણી પ્રચાર ગણાવી રહ્યા છે. સ્વાભાવિક છે કે સવાલો થાય કારણે હુમલાના ત્રીજા જ દિવસે મોદી બિહાર પહોંચ્યા છે.

ન્યાય મળે તે માટે શક્ય હશે તેટલા પ્રયાસો કરાશે: મોદી

બિહારમાં આજે 24 એપ્રિલ, 2025ના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી કરાઈ રહી છે. બિહારના મધુબનીમાં યોજાયેલા કાર્યક્રમમાં મોદીએ ભાગ લીધો છે. જેમાં મોદીએ કહ્યું આજે બિહારની ધરતી પરથી હું આખી દુનિયાને કહેવા માંગુ છું કે ભારત આતંકવાદને મદદ કરનારઓને શોધી કડકમાં કડક સજા કરશે.  આતંકવાદ ક્યારેય ભારતના આત્માને તોડી શકશે નહીં. ન્યાય મળે તે માટે શક્ય તેટલા બધા પ્રયાસો કરવામાં આવશે. આ દુનિયા માનવતાના પક્ષમાં છે તે આપણી સાથે છે. આ સમયે આ દુનિયામાં આપણી સાથે ઉભા રહેલા દરેક વ્યક્તિનો અમે આભારી છીએ.

જો કે PMએ અહીં પોતાની વિકાસ યોજનાઓની વાહ વાહી કરી હતી. તેમણે માછલી ઉદ્યોગ, રોડ રસ્તાના વિકાસની વાતો પણ કરી હતી. બીજી તરફ દેશમાં જીવ ગુમાવનારના પરિવારજનો વલોપાત કરી રહ્યા છે. ન્યાય માટે ગુહાર લગાવી રહ્યા છે. સુરક્ષા, સલામતી માગી રહ્યા છે.

આ પણ વાંચોઃ

ઘૂસીને મારવાની વાત અમને ના કહો, રક્ષાનો મામલો છે, કરી બતાવો: સંજય રાઉત

Pakistan X Account Block: પાકિસ્તાન સરકારનું સત્તાવાર X એકાઉન્ટ ભારતમાં બ્લોક

Phelagam Terrorist Attack: પહેલગામમાં હુમલામાં ભોગ બનેલા 3 ગુજરાતીઓને અંતિમ વિદાય, સરકાર સામે પત્નીના સવાલો!

Terrorism Protest: ભાવનગર, રાજકોટમાં આતંકવાદનો વિરોધ, શું કરી માંગ?

મોદી સાહેબ જનતાને જવાબ ના આપી શક્યા, પણ સુરક્ષા બેઠક બાદ લેવાયાં પાકિસ્તાન સામે આકરાં 5 નિર્ણય

Pahalgam Terrorist Attack: પહેલગામ હુમલા મામલે પાકિસ્તાની રક્ષામંત્રીએ શું કહ્યું?

 

Related Posts

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી
  • June 16, 2025

India Census: કેન્દ્ર સરકારે ભારતની વસ્તીગણતરી કરવાની તારીખો જાહેર કરી દીધી છે. જોકે સરકારે પહેલા કહ્યું હતુ કે જાતિગત વસ્તી ગણતરી થશે. જો કે આજે બહાર પાડેલા જાહેરનામામાં જાતિગત વસ્તી…

Continue reading
India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં
  • June 16, 2025

India Census 2027: ભારત સરકારે જાહેરાત કરી છે કે દેશની આગામી વસ્તી ગણતરી(India Census) વર્ષ 2027 માં હાથ ધરવામાં આવશે. આ માટે ગૃહ મંત્રાલય દ્વારા એક સૂચના બહાર પાડવામાં આવી…

Continue reading

One thought on “PM Modi Bihar Visit: આતંકી હુમલાથી દેશ શોકમગ્ન, મોદી બિહારમાં પંચાયતીરાજ દિનની ઉજવણીમાં!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 3 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 7 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 9 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 12 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 13 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

  • June 16, 2025
  • 15 views
Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે  વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!