RAJKOT: તમે ફૂલેકાબાજોને જોયા હશે પણ આવા નહીં, સમૂહલગ્નનું આયોજન કરી ભાગી ગયા, પોલીસે લીધી જવાબદારી

  • Gujarat
  • February 22, 2025
  • 0 Comments
  •  સમૂલગ્નના આયોજકો જ થયા ફરાર
  •  વર-કન્યાના પરિવારોમાં થયો હોબાળો
  • વર-કન્યા રઝડ્યા, અંતે પોલીસે કરાવ્યા લગ્ન
  • સમૂહલગ્નમાં આયોજકોએ પડાવ્યા હતા રુપિયા

 

Rajkot Marriage News: આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે કોઈ રુપિયાનું ફૂલેકું ફેરવીને જતાં રહેતાં હોય છે. કાંતો દેવું થઈ જાય તો ભાગી જતાં લોકોની વાતો સાંભળી છે. પણ રાજકોટમાં તો સમૂલલગ્નનું આયોજન કરી આયોજકો જ ફરાર થઈ ગયા છે. આયોજકો ફરાર થઈ જતાં સમૂહ લગ્નસ્થળે ઉહાપોહ મચી ગયો હતો. વધારે બાબલ થતાં પોલીસને બોલાવી પડી હતી અને પોલીસે સમૂહલગ્નની જવાબદારી ઉપાડવી પડી હતી.

રાજકોટમાં માધાપર ચોકડી નજીક આયોજિત સર્વજ્ઞાતિય સમૂહલગ્નમાં લગ્ન સમયે જ આયોજકો ફરાર થઈ જતાં અને લગ્નસ્થળે કોઈ વ્યવસ્થા જ ન હતી. પરણવા આવેલાં વરવધૂ અને તેમનાં પરિવારજનોમાં ઉહાપોહ થઈ ગયો હતો. રાજકોટ સહિત આસપાસના જિલ્લાઓમાંથી લોકો જાન લઈને જાનૈયાઓ પહોંચી ગયા હતા. જોકે કોઈ જ પ્રકારની વ્યવસ્થા ન હોવાથી  અંતે પોલીસને જાણ કરતાં ઘટના સ્થળે દોડી આવી હતી.

પોલીસે માનવતાવાદી વલણ અપનાવી સમૂહ લગ્ન કરાવ્યા હતા. રાજકોટ પોલીસના ડીસીપી, એસીપી સહિતના સ્ટાફે નવદંપત્તીને આશીર્વાદ આપતા લોકોએ તાળીઓ પાડી રાજકોટ પોલીસ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. સાથે જ સામાજિક સંસ્થાઓએ પણ મદદ કરી છે.

સમૂહલગ્ન માટે આયોજકો લીધા હતા આટલા રુપિયા

પ્રાપ્ત વિગત મુજબ બધા પરિવારો પાસેથી રૂ. 15થી 40,000 ઊઘરાવી લેવામાં આવ્યા હોવાના અહેવાલ છે. જોકે આજે લગ્નના દિવસે સવારથી પરિવારો લગ્નસ્થળે પહોંચી ગયા હતા. ત્યા આયોકો ફરાર થઈ ગયા હતા. બીજી તરફ આયોજક ચંદ્રેશ છત્રોલાએ તબિયત સારી હોવાનું જાણાવા મળી રહ્યું છે. તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. હાલમાં જ રજા આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

જો કે પોલીસે માનતાવાદી ઉદાહરણ પૂરુ તો પાડ્યું જ છે, પરંતુ હવે આયોજકો સામે પણ કાર્યવાહી હાથ ધરવાની શરુ કરી છે. પોલીસ જવાબદારી સંભાળી છતાં આ સમૂહલગ્નમાં પરિવારોને આયોજકોએ બેદરકારી દાખવતાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

 

 

આ પણ વાંચોઃ Telangana: સુરંગનો એક ભાગ તૂટી પડ્યો, 7 કામદારો ફસાયા, શા માટે બનાઈ રહી છે સુરંગ?

આ પણ વાંચોઃ Rajasthan: મજાક કે હેવાનિયત, મિત્રએ જ મિત્રના પ્રાઈવેટ પાર્ટમાં હવા ભરી દેતાં આંતરડા ફાટ્યા, ક્યા બની ઘટના?

આ પણ વાંચોઃ AMCના ફાયર વિભાગનો અધિકારી લાંચિયો, 65 હજારની લાંચ લેતાં રંગે હાથ પકડાયો

 

Related Posts

Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?
  • August 7, 2025

Bhavnagar: ભાજપના નેતાએ જ ‘BJP હટાવો દેશ બચાવો’ લખાણ ફેસબૂક પર પોસ્ટ કરતાં ખળભળાટ મચ્યો છે. આ મામલે ભાજપ નેતા યોગેશભાઈ બદાણીએ ખૂલાસો કર્યો છે. જાણો તેમણે શું કહ્યું? ભાવનગર…

Continue reading
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!
  • August 7, 2025

High Court: ગુજરાત હાઇકોર્ટમાં એક જૂની અપીલના કેસમાં ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે, જેમાં ખેડા પોલીસ અને સરકારી વકીલની કચેરી વચ્ચેના સંકલનના અભાવે ન્યાયિક પ્રક્રિયાને ગંભીર રીતે અસર કરી છે. આ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

  • August 7, 2025
  • 8 views
આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

  • August 7, 2025
  • 5 views
Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

  • August 7, 2025
  • 129 views
Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

  • August 7, 2025
  • 16 views
Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

  • August 7, 2025
  • 15 views
Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 36 views
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!