વરિષ્ઠ નાગરિકો માટે સારા સમાચાર.. તેમને ફરીથી રેલવે ટિકિટ પર ડિસ્કાઉન્ટ મળી શકે છે! કોંગ્રેસના સાંસદે લોકસભામાં માંગ કરી
લોકસભામાં કોંગ્રેસની માંગણી; વરિષ્ઠ નાગરિકોની બંધ કરાયેલી રેલ્વે ટિકિટની છૂટ શરૂ કરો વરિષ્ઠ નાગરિકો માટે ઉત્તર-મધ્ય મુંબઈ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના સાંસદ વર્ષા ગાયકવાડે પણ લોકસભામાં સીનિયર સીટિજનોને છૂટ આપવાની…