Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading
Ahmedabad Plane Crash: બોટાદના મૃતક હાર્દિકભાઈનો મૃતદેહ વતન પહોંચ્યો, પરિવારમાં આક્રંદ
  • June 15, 2025

Ahmedabad Plane Crash: ગત 12 જૂનના રોજ અમદાવાદના મેધાણીનગરમાં એર ઇન્ડિયાના વિમાન AI171ની દુ:ખદ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હાર્દિકભાઈ દેવરાજભાઈ અવૈયાનો મૃતદેહ તેમના વતન ગઢડા તાલુકાના અડતાળા ગામે પહોંચતાં પરિવારજનોમાં આક્રંદ…

Continue reading
Ahmedabad plane crash: મલ્લિકાર્જુન ખડગેએ  વીડિયો કોલ પર રુપાણીના પરિવાર સાથે વાત કરી
  • June 15, 2025

Ahmedabad plane crash:  કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલી રૂપાણી અને તેમના પુત્ર સાથે વીડિયો કોલ દ્વારા વાતચીત કરી. આ વાતચીત દરમિયાન તેમણે પરિવારના દુઃખમાં…

Continue reading
Ahmedabad Plane Crash: DNA ટેસ્ટથી 16 મૃતદેહોની ઓળખ, પરિવારોને સોંપવામાં આવ્યા મૃતદેહો
  • June 14, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં એક ભયાનક વિમાન દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં 297 લોકોના મોત થયા છે. આ અકસ્માતના 28 કલાકમાં જ વિમાનનું બ્લેક બોક્સ પણ મળી આવ્યું છે. બ્લેક…

Continue reading
Ahmedabad Plane Crash: કોલેજના મેસમાં કામ કરતા દાદી અને પૌત્રી લાપતા, ભાળ મળવાની રાહ જોઈ બેઠો પરિવાર
  • June 14, 2025

Ahmedabad Plane Crash:અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 12 જૂન 2025ના રોજ ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન ટેકઓફ દરમિયાન બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ પર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ભયાનક…

Continue reading
Ahmedabad Plane Crash: CJI ને સુઓ મોટો સંજ્ઞાન લેવાની માંગ, દરેક પરિવારને 50 લાખની સહાય ચૂકવવા માંગ
  • June 13, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદ એર ઇન્ડિયા ક્રેશ અંગે સુપ્રીમ કોર્ટમાં એક પત્ર અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં સીજેઆઈને સુઓ મોટો સંજ્ઞાન લેવા માટે કહેવામાં આવ્યું છે. આ અરજી…

Continue reading
Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો આ રહ્યા?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video
  • June 13, 2025

Ahmedabad Plane Crash: 12 જૂન ગુજરાતમાં માટે ખૂબ ખરાબ દિવસ રહ્યો છે. ગુજરાતના અમદાવાદમાં બનેલી ભયાનક દુર્ઘટનાએ દેશના દરેક વ્યક્તિને શોકમાં ડૂબાડી દીધા છે. એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન અમદાવાદ એરપોર્ટ…

Continue reading
Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!
  • June 13, 2025

દિલીપ પટેલ અમદાવાદ, 13 જૂન 2025 Ahmedabad plane crash second incident: ભારતની આઝાદી બાદ 2020 સુધીમાં વિમાન અકસ્માતમાં 2173 શ્રીમંત મુસાફરોના મોત થયા, જેમાં અમદાવાદમાં 133 મોત આ રીતે થયા…

Continue reading
Ahmedabad Plane Crash: વિમાન દુર્ઘટના પર પાકિસ્તાન બોલ્યુ!
  • June 13, 2025

Ahmedabad Plane Crash: ગઈકાલે (12 જૂન, 2025) અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બનેલી વિમાન દુર્ઘટના અંગે પાકિસ્તાનના(Pakistan) પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો(Bilawal Bhutto Zardari) ઝરદારીની પ્રતિક્રિયા સામે આવી છે. ઉલ્લેખનીય છે કે…

Continue reading
Ahmedabad plane crash: 242 થી માત્ર 1 વ્યક્તિ જીવિત બચી
  • June 12, 2025

Ahmedabad plane crash:  આજે, 12 જૂન 2025ના રોજ, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાનું વિમાન AI-171 (બોઈંગ 787 ડ્રીમલાઈનર) ટેકઓફ થયાની થોડી જ…

Continue reading