આજે ચૈત્રી નવરાત્રિનું પ્રથમ નોરતું: પાવાગઢ, અંબાજીમાં ભક્તો ઉમટ્યા | Chaitra Navratri 2025
  • March 30, 2025

Chaitra Navratri 2025: આજ 30 માર્ચથી ચૈત્રી નોરતાનો પ્રારંભ થયો છે. માતાજીના પૂજા અને આરાધનાનો અવસર એટલે ચૈત્રી નવરાત્રી. ત્યારે આજે પાવાગઢ, અંબાજી અનો ચોટીલામાં માતાજીના દર્શન કરવા ભક્તોની ભીડ…

Continue reading
Ambaji: અંબાજીમાં રોપ વે 6 દિવસ બંધ, પગથિયા ચઢીને જવું પડશે
  • February 28, 2025

Ambaji News:  શક્તિ પીઠ અંબાજીમાં ગબ્બર ખાતે આવેલી રોપ વે સુવિધ 6 દિવસ માટે બંધ રહેવાની છે. રોપ વેનું મેન્ટેન્સ સર્વિસ કામ કરવાનું હોવાથી સેવા બંધ રખાઈ છે. અંબાજીમાં આવતા…

Continue reading
Gujarat Budget 2025-26: યાત્રાધામોના વિકાસ માટે સરકાર દ્વારા મોટી જાહેરાત, અંબાજી માટે 180 કરોડ, ડાકોર-પાવાગઢનો થશે વિકાસ
  • February 20, 2025

Gujarat Budget 2025-26: ગુજરાતનું વર્ષ 2025-26નું રૂ. 3,70,250 કરોડનું બજેટ રજૂ કરાયું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાતનું સતત ચોથીવાર બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં સરકારે રોજગારી-મહિલા-યુવા- કૃષિ દરેક…

Continue reading
Gujarat: અંબાજીમાં દબાણોની કામગીરી દરમિયાન લોકો સાથે ‘આતંકી’ જેવું વર્તન? CM પહોંચે તે પહેલા તંત્રએ શું કર્યું?
  • February 9, 2025

Gujarat: અંબાજીમાં આગામી સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુલાકાત લેવાના છે. બીજી બાજું અંબાજીમાં રબારી સામાજના ઘરો તોડી પાડતાં રોષ ભભૂક્યો છે. યાત્રાધામં અંબાજીમાં સરકાર દ્વારા રહેણાંક દબાણો પર બૂલડોઝર ફેરવી…

Continue reading
અંબાજી પાસે યાત્રિકો ભરેલી 3 બસો પર પથ્થરમારો, જાણો શું થયું?
  • December 23, 2024

દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે તેવા અંબાજીમાં વાહનો પર પથ્થરમારાની ઘટનાઓમાં વધારો થયો છે. ગત રાત્રે યાત્રિકો ભરેલી 3 બસો પર પથ્થરમારો થયો છે. આ મામલે પોલીસે…

Continue reading