ચૂંટણી પંચે એક પંચાયતમાં 50 લોકોને મારી નાખ્યા, Rahul gandhi એ મૃતકો સાથે ચા પીધી, જાણો તેમણે શું કહ્યું?
Rahul gandhi: લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ મંગળવારે બિહાર SIR માં ચૂંટણી પંચ દ્વારા મૃત જાહેર કરાયેલા લોકો સાથે ચા પીધી હતી. તેઓ દિલ્હીના તેમના કાર્યાલયમાં આ લોકોને મળ્યા હતા…