Bengaluru Stampede:શું કર્ણાટક સરકાર RCBની જીતનો લાભ લેવાના ચક્કરમાં લોકોને બચાવવાનું ભૂલી ગઈ?
Bengaluru Stampede: બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે, જ્યારે 33 ઘાયલોની સારવાર વિવિધ હોસ્પિટલોમાં ચાલી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન…