Jharkhand accident: ગેસ સિલિન્ડર ભરેલા ટ્રક સાથે અથડાઈ બસ, 18 શ્રદ્ધાળુઓના મોત
Jharkhand accident: શ્રાવણ મહિનામાં કરોડો શિવભક્તો કાવડ યાત્રામાં ભાગ લે છે. તેમાંથી મોટી સંખ્યામાં લોકો ઝારખંડમાં સ્થિત જ્યોતિર્લિંગ વૈદ્યનાથ ધામ પણ પહોંચે છે. જોકે, કાવડ યાત્રા દરમિયાન ઝારખંડના દેવઘરથી દુઃખદ…