VHPના કાર્યક્રમમાં અલ્હાબાદ હાઇકોર્ટના જજની ટિપ્પણી પર પ્રથમ વખત સામે આવી બીજેપી નેતાની પ્રતિક્રિયા
અલાહાબાદ હાઇકોર્ટના જજ જસ્ટિસ શેખર યાદવની વી.એચ.પી.ના એક કાર્યક્રમ દરમિયાન કરેલી ટિપ્પણીને ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે યોગ્ય ઠેરવી છે. જસ્ટિસ શેખર યાદવે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં યુનિફોર્મ…