Banaskantha: મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જતાં રોકવા MLA કાંતિ ખરાડીને કર્યા નજરકેદ, દાદાના બુલડોઝરનો ભારે વિરોધ?
Banaskantha: ગુજરાત સરકાર ચારે કોરથી ઘરાઈ છે. કારણ કે દાદાના બુલડોઝરનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. યાત્રાધામ દ્વારકા બાદ અંબાજીમાં પણ દબાણ હટાવવાની કામગીરીનો ભારે વિરોધ થઈ રહ્યો છે. એવામાં…