ભારત-પાકિસ્તાન યુધ્ધ થાય તો કયા રાજ્યને વધુ અસર?, લોકોની શું હાલત થાય? | war
India Pakistan war situation: પહેલગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તનાવ વધી ગયો છે. બંને યુધ્ધ જેવી સ્થિતિમાં મૂકાઈ ગયા છે. ડરપોક પાકિસ્તાન એક બાદ એક ભારતને ધમકીઓ આપી રહ્યું છે.…