મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તરણઃ 39 મંત્રીઓએ અઢી વર્ષ માટે લીધા શપથ, કામગીરીના આધારે નક્કી થશે કાર્યકાળ
નવી દિલ્હી: નાગપુરમાં રવિવારે (15 ડિસેમ્બર) મહારાષ્ટ્રની ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ સરકારનું કેબિનેટ વિસ્તરણ થયું. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને 39 મંત્રીઓને શપથ અપાવી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કર્યું કે આ મંત્રીઓનો કાર્યકાળ…