Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?
  • August 5, 2025

Satyapal Malik passed away: જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું મંગળવારે 79 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું. તેમણે મંગળવારે બપોરે 1 વાગ્યે નવી દિલ્હીની રામ મનોહર લોહિયા…

Continue reading
Operation Mahadev: સેનાએ 3 આતંકીઓ ઠાર કર્યાનો દાવો, શું પહેલગામ હુમલામાં સંડોવાયેલા હતા?
  • July 28, 2025

Operation Mahadev:  ભારતમાં એક બાજુ સંસદ સત્ર ચાલી રહ્યું છે. જેમાં મોદી સરકારને વિપક્ષ ઓપરેશન સિંદૂર અને પહેલગામ હુમલા મામલે ઘેરી રહ્યા છે. વિપક્ષો સવાલો પૂછી રહ્યા છે. ત્યારે હવે…

Continue reading
Pahalgam terrorist attack: પહેલગામ હુમલા બાદ જાહેર કરાયેલા આતંકીઓના સ્કેચ ખોટા, જુઓ વીડિયો
  • June 23, 2025

Pahalgam terrorist Sketch False:  પહેલગામ આતંકી હુમલા બાદ ત્રણ આતંકીઓના સ્કેચ ભારતે બનાવાવ્યા હતા. જો કે હવે તે ખોટા નીકળ્યા છે. જે આતંકીઓએ હુમલો કર્યો તેમના તે સ્કેચ જ નથી.…

Continue reading
Pahalgam Attack: ચાણક્ય કહેવાતા અમિત શાહ પહેલગામ હુમલો કેમ ન રોકાવી શક્યા?
  • May 2, 2025

Pahalgam Attack: ચાણક્ય કહેવાતા અમિત શાહ પહેલગામ હુમલો કેમ ન રોકાવી શક્યા?, તેમણે આતંકી પ્રભાવિત વિસ્તારમાં સુરક્ષાદળો કેમ તૈનાત નકર્યા?, આ તમામ પ્રશ્નો દેશના નાગરિકો પૂછી રહ્યા છે. જો કે…

Continue reading
ઘૂસીને મારવાની વાત અમને ના કહો, રક્ષાનો મામલો છે, કરી બતાવો: Sanjay Raut
  • April 24, 2025

Sanjay Raut Speak On Pahalgam Terrorist  Attack: ભારતના સ્વર્ગ ગણાતાં જમ્મ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાને લોકો પોતાની આત્મા પર થયેલો હુમલો ગણાવે  છે. આ હુમલાની જમ્મુ-કાશ્મીરના લોકો સખ્ત ટીકા કરી રહ્યા…

Continue reading
મોદી સાહેબ જનતાને જવાબ ના આપી શક્યા, પણ સુરક્ષા બેઠક બાદ લેવાયાં પાકિસ્તાન સામે આકરાં 5 નિર્ણય
  • April 23, 2025

પહેલગામ હુમલા બાદ હવે ભારતે 1960નો સિંધુ જળ કરાર તાત્કાલિક અસરથી સ્થગિત કર્યો અટારી ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી રહી છે પાકિસ્તાની નાગરિકોને SAARC વિઝા મુક્તિ યોજના…

Continue reading
Pahalgam Terrorist Attack: પહેલગામ હુમલા મામલે પાકિસ્તાની રક્ષામંત્રીએ શું કહ્યું?
  • April 23, 2025

Pakistan  Defense Minister Answer on Pahalgam Terrorist Attack : પહેલગામ આતંકવાદી હુમલા (22 એપ્રિલ 2025) બાદ પાકિસ્તાની મીડિયાની પ્રતિક્રિયામાં મુખ્યત્વે પાકિસ્તાને આ હુમલામાં કોઈપણ પ્રકારની સંડોવણીથી ઇનકાર કર્યો હતો. પાકિસ્તાનના…

Continue reading
Pahalgam Attack: હુમલા બાદ સેનાએ HAL ધ્રુવ હેલિકોપ્ટરની ફોજ ઉતારી, આતંકીઓને શોધી કાઢવા ઓપરેશન
  • April 23, 2025

Pahalgam Attack Use HAL Dhruv Helicopter: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના એક્શનમાં આવી છે. સેનાએ તેના સૌથી શક્તિશાળી ધ્રુવ હેલિકોપ્ટરને શ્રીનગર…

Continue reading
Pahalgam Attack: ખતરારુપ વિસ્તારમાં સુરક્ષા કેમ ન હતી?, લોકોના મોત માટે કોણ જવાબદાર?
  • April 23, 2025

Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે(22 એપ્રિલ, 2025 થયેલા હુમલા અંગે એક મોટો ખુલાસો થયો છે. આતંકવાદીઓએ રેકી કર્યા પછી આ ઘટનાને અંજામ આપ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે…

Continue reading
Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરમાં થયેલા હુમલામાં 3 ગુજરાતીના મોત, કુલ મૃત્યુઆંક 30
  • April 23, 2025

Pahalgam Terror Attack:  જમ્મુ –કાશ્મીરના પહેલગાંમની બૈસરન ઘાટીમાં ગઈકાલે( 22 એપ્રિલ, 2025) બપોરે થયેલા હુમલામાં 30 પ્રવાસીઓના મોત થઈ ગયા છે. પોલીસ વેશમાં આવેલા આતંકવાદીઓએ પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો…

Continue reading