શ્રધ્ધાઃ મહાકુંભનું પ્રથમ સ્નાન, 60 લાખ શ્રદ્ધાળુઓએ લગાવી ડૂબકી
ભારતના અતિપ્રાચીન મેળા મહાકુંભનો પ્રારંભ પ્રયાગરાજમાં થઈ ગયો છે. આજે પોષ પૂર્ણિમાના દિવસે પહેલું સ્નાન છે. સવારે 9.30 વાગ્યા સુધીમાં 60 લાખ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે. આ આંકડો 1 કરોડ…
ભારતના અતિપ્રાચીન મેળા મહાકુંભનો પ્રારંભ પ્રયાગરાજમાં થઈ ગયો છે. આજે પોષ પૂર્ણિમાના દિવસે પહેલું સ્નાન છે. સવારે 9.30 વાગ્યા સુધીમાં 60 લાખ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે. આ આંકડો 1 કરોડ…
કેટલાક આતંકવાદી સંગઠનોએ પ્રયાગરાજ મહાકુંભ-2025ને નિશાન બનાવવાનું ષડયંત્ર રચ્યું છે. ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) અને લોકલ ઈન્ટેલિજન્સ યુનિટ (LIU) એ યુપીના ગૃહ વિભાગને એક ગોપનીય રિપોર્ટ મોકલ્યો છે. ગયા અઠવાડિયે મોકલવામાં…