RAJKOT: વીરપુરમાં આવેલા એક ગેસ્ટહાઉસમાં યુવકે દવા પી કર્યો આપઘાત
  • January 20, 2025

યાત્રાધામ વીરપુરમાં આવેલા ગેસ્ટ હાઉસમાં એક યુવકે આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. યુવકે દવા પીને આપઘાત કરી લીધો છે. મૃતક અમરેલી જીલ્લાનો છે. હાલ પોલીસે તપાસ હાથ ધરી…

Continue reading
ગુજરાતની આ હોસ્પિટલમાં કર્યો મહિલા ડોક્ટરે આપઘાત, જાણો કારણ?
  • January 10, 2025

સુરતમી નવી સિવિલમાં ઇન્ટર્ન ડોક્ટરે આપઘાત કરી લીધો છે. 24 વર્ષીય જાનવી નામની યુવતીએ ઘરે પંખા પર દુપટ્ટો બાંધી ફાંસો ખાધો છે. મૃતક MBBSનો અભ્યાસ પૂરો કરી સિવિલમાં ઇન્ટર્ન તરીકે જોડાઇ હતી. ઘટનાની જાણ થતા વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે.

Continue reading