અરવિંદ કેજરીવાલે RSS ચીફ મોહન ભાગવતને લખ્યો પત્ર; ભાજપ વિશે પૂછ્યા પ્રશ્નો
  • January 1, 2025

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતને પત્ર લખ્યો છે. મોહન ભાગવતને લખેલા પોતાના પત્રમાં અરવિંદ કેજરીવાલે તેમને ઘણા સવાલ પૂછ્યા છે. અરવિંદ કેજરીવાલે મોહન ભાગવતને…

Continue reading
મોહન ભાગવત પર સંતોનો રોષ: નફરતના બીજના પરિણામે સંઘના નેતૃત્વ પર અસર
  • December 26, 2024

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા દેશભરમાં હિંદુ સંસ્કૃતિને જાગૃત કરવાના દાવા વચ્ચે તેના પ્રચારોનો પ્રતિકાર વધ્યો છે. મોહન ભાગવતના નિવેદન સામે શંકરાચાર્ય અને અન્ય ધર્મગુરુઓએ તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો છે.…

Continue reading
મોહન ભાગવત એક સંસ્થાના સંચાલક છે, હિન્દુ ધર્મના નહિ: રામભદ્રાચાર્ય
  • December 23, 2024

હવે મંદિર-મસ્જિદના વિવાદ વચ્ચે હિન્દુત્વવાદીઓ વચ્ચે પણ ખઠ્ઠાશ પેઠી છે. હિન્દુઓને ઉપદેશ આપવાની બાબતમાં હવે ભાગવત પોતે કટ્ટરવાદી હિન્દુઓના નિશાના ઉપર આવી ગયા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે…

Continue reading