2019થી ED દ્વારા નોંધાયેલા કુલ કેસના માત્ર 5% કરતા ઓછા કેસમાં આરોપો સાબિત થયા- કેન્દ્ર સરકાર
  • December 13, 2024

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સંસદના શિયાળુ સત્ર દરમિયાન સ્વીકાર્યું છે કે નાણાકીય અને આર્થિક ગુનાઓની તપાસ કરતી ભારતની મુખ્ય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા નોંધાયેલા ધન શોધન નિવારણ અધિનિયમ (પીએમએલએ)…

Continue reading
મેન્યુઅલ સ્કેવેન્જિંગ ખતમ કરવા માટે કોઈપણ હદ સુધી જઈશુંઃ સુપ્રીમ કોર્ટ
  • December 13, 2024

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે મેન્યુઅલ સ્કેવેજિંગ અને સીવર, સેપ્ટિક ટૅન્કોની ખતરનાક સફાઈ પ્રથા ખતમ કરવા માટે “કોઈ પણ હદ સુધી” જવાની વાત કહી અને કહ્યું કે આ મુદ્દો માનવીય…

Continue reading
શું નકલી ભારતીય કરન્સી નોટોનું ચલણ એક વખત ફરીથી વધી રહ્યું છે?
  • December 13, 2024

નાણા મંત્રાલયે તાજેતરમાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષોમાં 500 રૂપિયાના નકલી નોટોમાં 317% ની વૃદ્ધિ થઈ છે, અમદાવાદ, સુરત, માલદા, ગૌહાટી, બૅન્ગલુરુ અને અન્ય શહેરોમાં નકલી ચલણી નેટવર્કના ચોંકાવનારા…

Continue reading
ઉપરાષ્ટ્રપતિ જનદીપ ધનખડ સત્તાધારી પાર્ટીના પ્રવક્તાની જેમ વ્યવહાર કરી રહ્યા છે: ખડગે
  • December 13, 2024

‘ઇન્ડિયા’ બ્લોકના રાજ્યસભાના સાંસદોએ બુધવારે (11 ડિસેમ્બર) કહ્યું કે તેમના પાસે ઉપરાષ્ટ્રપતિ અને સભાના અધ્યક્ષ જગદીપ ધનખડને હટાવવા માટે નોટિસ જારી કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી. વિપક્ષના સાંસદોએ…

Continue reading
ઇલાહાબાદ હાઇકોર્ટના જસ્ટિસ શેખર યાદવ વિરૂદ્ધ મહાભિયોગની તૈયારી; જજોને હટાવવાની શું છે પ્રક્રિયા?
  • December 13, 2024

આજકાલમાં, ઇલાહાબાદ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ શેખર યાદવ ખુબ ચર્ચામાં છે. થોડા સમય પહેલા વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના એક કાર્યક્રમ દરમિયાન તેમના નિવેદનને લઈને વિવાદ સર્જાયો હતો. હવે ઘણા વિપક્ષી સાંસદો તેમના…

Continue reading
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરોમાં બનાવેલા 50% ઘરો ખાલી
  • December 12, 2024

નવી દિલ્હી: કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આવાસ અને શહેરી બાબતોની સંસદીય કાયમ સમિતિને સોંપેલી માહિતીમાં જણાવ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (પીએમએવાય) હેઠળ અત્યાર સુધી બધી જ…

Continue reading
રશિયન પ્રમુખ પુતિન સાથે રાજનાથ સિંહની મુલાકાત; રશિયા-ભારતના સંબંધ મજબૂત કરવા ઉપર ચર્ચા
  • December 12, 2024

ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ક્રેમ્લીનમાં રશિયાના પ્રમુખ પુતિનની મુલાકાત લીધી હતી. બંને નેતાઓ વચ્ચે થયેલી મંત્રણામાં મુખ્ય ભાગ તો સંરક્ષણ અને પ્રાદેશિક સલામતીનો રહ્યો હતો. રાજનાથ સિંહ ઇંડીયા-રશિયા ઇન્ટર…

Continue reading