પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ હોસ્પિટલમાં દાખલ, ગૃપ્ત લેટરમાં શું થયો ખુલાસો? | Shahbaz Sharif
  • April 29, 2025

Pakistan PM Shahbaz Sharif hospital admitted: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે. ભારતમાં રહેતા પાકિસ્તાનીઓને દેશ છોડી દેવા કહ્યું છે. આ દરમિયાન  સમાચાર આવી…

Continue reading
Cyber ​​Attack: રાજસ્થાનની સરકારી વેબસાઇટને પાકિસ્તાને હેક કર્યાના આરોપ, શું લખ્યું!
  • April 29, 2025

 Cyber ​​Attack: રાજસ્થાન શિક્ષણ વિભાગની વેબસાઇટ હેક કરતાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન સાયબર ફોર્સે તેના પર પોતાની પોસ્ટ કરી છે. શિક્ષણ વિભાગની વેબસાઇટ ખુલી રહી નથી. વેબસાઇટ પર કાશ્મીરમાં…

Continue reading
ભારતે પાકિસ્તાનની કઈ YOUTUBE ચેનલો પર પ્રતિબંધ મૂક્યો? યાદી જુઓ
  • April 28, 2025

Pakistan YouTube Channel Ban: ભારતે ફરી એકવાર પાકિસ્તાનના ભારત વિરોધી પ્રચાર પર જોરદાર પ્રહાર કર્યો છે. સરકારે ભારત વિરુદ્ધ જુઠ્ઠાણા અને નફરત ફેલાવતી ઘણી પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો…

Continue reading
ક્યા છે ચોકીદાર? ‘આતંકીઓ આરામથી મારી જતાં રહ્યા’ | Pahalgam Terror Attack
  • April 28, 2025

Pahalgam Terror Attack: 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશના લોકોમાં ગુસ્સો છે. દરેક વ્યક્તિ પોતાની રીતે ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક લોકોએ સુરક્ષા વ્યવસ્થા…

Continue reading
Water terrorism: સિંધુ સંધિ છતાં કચ્છમાં પાકિસ્તાનનો ત્રાસવાદ અને મોદીનું રાજકારણ
  • April 28, 2025

દિલીપ પટેલ Water terrorism: ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ફિલ્ડમાર્શલ અય્યૂબ ખાન વચ્ચે કરાંચીમાં 19 સપ્ટેમ્બર 1960ના રોજ કરાર થયા હતા. એને ‘ઇન્ડસ વોટર ટ્રીટી’ (સિંધુ…

Continue reading
Pahalgam Attack: પાકિસ્તાનને દોષિત ઠેરવ્યા પહેલા ભારત પુરાવા આપે: શાહિદ આફ્રિદી
  • April 27, 2025

Pahalgam Attack On Shahid Afridi: પહેલગામ આતંકવાદી હુમલા પર પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનું નિવેદન સામે આવ્યું છે. આફ્રિદીએ ભારત પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે ભારતે…

Continue reading
Pakistan flood: ભારતે જેલમનું પાણી પાકિસ્તાનમાં છોડતાં પૂરની સ્થિતિ: દાવો
  • April 27, 2025

 Pakistan flood:  પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનને ટીપુ પણ પાણી ન આપવાના દાવા વચ્ચે પાકિસ્તાનમાં પૂર આવ્યું છે.  પાકિસ્તાન સામે કાર્યવાહી કરતા, ભારતે સૌપ્રથમ સિંધુ જળ સંધિ રદ કરવાની જાહેરાત…

Continue reading
પહેલગામ આતંકવાદી હુમલા સાથે અમારે કંઈ લેવા દેવા નથી – TRF(ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ) પલટી ગયું
  • April 26, 2025

લશ્કર-એ-તૈયબાનું TRFને પલટવાની ફરજ કેમ પડી? TRFના નિવેદનમાં ભારત પર ચોંકવનારા આક્ષેપો Pahalgam Terror Attack । જમ્મુ – કાશ્મિરના પહેલગામમાં 22 એપ્રિલે હિચકારો આતંકવાદી હુમલો થયો હતો. હુમલા બાદ પાકિસ્તાન…

Continue reading
Treaty: આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સ્થગિત કરી તે શું છે?
  • April 25, 2025

India-Pakistan Indus Water Treaty: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સ્થિતિ તંગ છે. આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા છે. જો કે કેટલાંક સ્થાનિક અહેવાલો અનુસાર 30 લોકોના મોત…

Continue reading
 Seema Haider: ગેરકાયદેસર ઘૂસેલી સીમા હૈદર પાકિસ્તાન જશે? વાંચો
  • April 25, 2025

 Seema Haider: 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા છે. જો કે કેટલાક સૂત્રો કહે છે કે 30 લોકોના મોત થયા છે. આ…

Continue reading