Anand Land Issu: આંકલાવમાં કરોડોની જમીન રાજકોટ સ્વામિનારાણ ગુરૂકુળને ઓછી કિંમતે આપી દેતાં ગ્રામજનોનો ભારે હોબાળો, જાણો સમગ્ર ઘટના!
જમીન વિવાદમાં ભાજપ સરાકર પર સવાલ કોના કહેવાથી કરાયા પરિપત્રો? સરકારે ઓછી કિંમતે જમીન આપવામાં કેમ રસ દાખવ્યો? Anand Land Issue: આણંદ જીલ્લામાં આંકલાવ તાલુકાના કહાનવાડી ગામે 237 વીઘા જમીન…