જ્ઞાનપ્રકાશ સ્વામીનો વધુ એક બફાટ, કહ્યું મહાભારત કોઈ લેખકે લખેલી દંતકથા
Gyanprakash Swami Controversy: વડતાલ સ્વામિનારાયણના સ્વામી જ્ઞાનપ્રકાશ સ્વામી જલારામ બાપા અંગે ખોટી ટીપ્પણી કરી ફસાઈ ગયા છે. તેમણે માફી પણ માગી છે. જો કે જલારામ ભક્તોની માગ છે કે સ્વામી…