‘ઉત્તરાખંડમાં મારું મંદિર…’ કહેતા જ ભક્તો ઉર્વશી રૌતેલા પર રોષે ભરાયા, વાંચો વધુ | Urvashi Rautela
  • April 19, 2025

Urvashi Rautela: બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ પોતાનું મંદિર હોવાનો દાવો કરતાં ભક્તોમાં વિવાદ વકર્યો છે. ભક્તો કહે છે કે રૌતેલા માફી માગે. જ્યારે રૌતેલા કહે છે ભક્તો, સંતોમાં મારા નિવેદનને…

Continue reading
Ahmedabad: મંદિર બચાવવા લડતાં પૂજારીએ ગળાફાંસો ખાધો, પુત્રના ગંભીર આક્ષેપ
  • March 16, 2025

Ahmedabad  priest Sucide News: અમદાવાદના નરોડા વિસ્તારના કુબેરનગર મંદિરના પૂજારીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગયો છે. મંદિર પરિસરમાં જ ગળેફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી છે. પૂજારીએ આપઘાત કરતા પહેલા …

Continue reading
કોઈ પણ જાતિ મંદિર પર હક ન જામાવી શકે: Madras High Court
  • March 5, 2025

 Madras High Court: તમિલનાડુની મદ્રાસ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. કોઈપણ જાતિ મંદિરની માલિકીનો દાવો કરી શકતી નથી. પૂજા અને વ્યવસ્થાપન બધા ભક્તોનો હક છે. કોર્ટના નિર્યણમાં એમ પણ…

Continue reading
RAJKOT: જ્ઞાનપ્રકાશ સ્વામીનું પૂતળું સ્વામીનારણ મંદિર નજીક સળગાવવાનો પ્રયાસ, વીરપુર આવી માફી માગે
  • March 5, 2025

Swami Gyanprakash Controversy Rajkot: વડતાલ સ્વામિનારયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા અંગે ખોટી ટીપ્પણી કરી ફસાઈ ગયા છે. રાજ્યભરમાં આ સ્વામીનો ભક્તોએ વિરોધ કર્યો છે અને સ્વામીના વિવાદસ્પદ નિવેદન સામે…

Continue reading
DWARKA: શિવરાત્રીના 1 દિવસ પહેલા મહાદેવ મંદિરમાંથી શિંવલિંગ ચોરાયું, ભક્તો ક્યાં કરશે પૂજા?
  • February 25, 2025

Dwarka: દ્વારકામાં શિવરાત્રીને એક જ દિવસ આડો છે. ત્યારે અહીં આવેલા એક પૌરાણિક મહાદેવના મંદિરમાંથી શિવલિંગ ચોરાઈ ગયું છે. જેથી ભક્તોમાં રોષ જોવા મળ્યો છે. દ્વારકામાં હર્ષદ દરિયાકિનારે આવેલ ભીડભંજન…

Continue reading
તિરુપતિ મંદિર લાડુ વિવાદ: SITએ 4 લોકોની ધરપકડ કરી, પશુઓની ચરબીવાળું ઘી વેચતાં હતા, મુખ્યમંત્રીના આક્ષેપ સાચા!
  • February 10, 2025

તિરુપતિ મંદિર લાડુ વિવાદ:  આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરના લાડુ વિવાદમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે(SIT) ચાર લોકોની ધરપકડ કરી છે. ગત વર્ષે તિરુપતિ મંદિરના લાડુમાં પ્રાણીની ચરબી હોવાનો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ…

Continue reading
ભારતમાં દરગાહ-મસ્જિદ નીચે મંદિરની સઘન શોધ; જાણો કેટલી મસ્જિદો નીચે મંદિર હોવાના છે દાવા
  • December 11, 2024

હાલમાં દેશમાં મસ્જિદો નીચે મંદિર શોધવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી જૂમ્મા મસ્જિદનો વિવાદ વચ્ચે અજમેરની પ્રસિદ્ધ દરગાહ શરીફના સમાચારો ચર્ચા શરૂ થઈ ગઈ છે. અયોધ્યા…

Continue reading