Telangana: પત્રકારત્વની કથળેલી સ્થિતિને લઈ ચર્ચા, લોકોનો મિડિયા પર ભરોસો કેમ ઘટ્યો?

Telangana:  લોકોને હવે મિડિયામાંથી પત્રકારત્વ પરથી ભરોસો ઉઠી રહ્યો છે. કારણ કે હવે મિડિયા એક તરફ અને સરકારની ટીકા કરવાથી બચી રહ્યું છે. જે સમગ્ર દુનિયા માટે ચિંતાજનક છે. જેને લઈ કોંગ્રેસ દ્વારા તેલંગણાના હૈદરાબાદમાં ભારત સમિટનું આયોજન કરાયું હતુ. બે દિવસ દરમિયાન યોજાયેલી સમિટમાં 100થી વધુ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો છે.   મોટી સંખ્યામાં પત્રકારોને આમંત્રણ આપી બોલાવ્યા હતા. જેમાં મિડિયાની સ્થિતિને લઈ ચર્ચા કરવામાં આવી છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો આશય છે કે ન્યાયને પ્રાધાન્ય મળે. જોકે હાલ કેટલાંક મિડિયા લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે. જેને લઈ 100 વધુ દેશોના પ્રતિનિધિઓને એકઠા કરી મિડિયાની સ્થિતિને લઈ ચર્ચા કરી હતી. સમિટમાં મેઈન સ્ટ્રિમ મિડિયાની સ્થિતિને લઈ પણ ચર્ચા કવરવામાં આવી હતી.  જેમાં મિડિયા દ્વારા સસનીખેજ સમાચાર આપી લોકોને ગેરમાર્ગે દોરવા પર ચર્ચા થઈ હતી.  મેઈન સ્ટ્રિમ મિડિયા સરકારને ટીકા કરવાથી બચી રહ્યું છે. કારણ કે તે સરકાર તેમને મોટી મોટી આપે છે. જેથી તેઓ સરકાર વિરુધ્ધ અવાજ ઉઠાવી રહ્યા નથી. અવાજ ઉઠાવે તો તેમને મળતી જાહેરાતો બંધ થઈ શકે છે. મોટા ભાગનું મિડિયા જાહેરાતો પર ટકી રહ્યું છે. બીજી તરફ જો કોઈ મિડિયા સરકારના તાબે ન થાય તો તેને ખોટા કેસમાં ફસાવી દેવાના પ્રયાસો થઈ રહ્યા છે.

યુટ્યુબ સિવાય ટીવી પર આવતી ચેનલો માત્ર મોટા મોટા અવાજો જ સંભળાઈ છે. જે લોકોને ગેરમાર્ગે દોરી ભાવુક કરી રહ્યા છે. જો કે અસલી વાસ્તવિકતા અલગ હોય છે. જે મુદ્દે આ વીડિયોમાં વધુ ચર્ચા જુઓ.

આ પણ વાંચોઃ

મહિલાના સ્તન અડવાનો પ્રયાસ દુષ્કર્મનો પ્રયાસ નથી: Kolkata  High Court

  Vancouver car accident: કેનેડામાં પૂર ઝડપે આવેલી કારે લોકોના ટોળાને ઉછાળ્યું, કેટલાંકના મોત

Gondal માં અલ્પેશ કથીરિયા પર હુમલાનો પ્રયાસ, ગાડીના કાચ તોડ્યા

Pakistan flood: ભારતે જેલમનું પાણી પાકિસ્તાનમાં છોડતાં પૂરની સ્થિતિ: દાવો

Khambhat: 7 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરનાર શખ્સને ફાંસીની સજા, ગટરમાં ફેંકી હતી લાશ!

Simla Agreement: પહેલગામ હુમલા બાદ પાકિસ્તાને રદ કરેલો શિમલા કરાર શું છે, કોણે કર્યો ભંગ?

 

 

 

Related Posts

Ahmedabad plane crash: જાણો કેવી રીતે તૈયાર થાય છે DNA રિપોર્ટ?
  • June 15, 2025

Ahmedabad plane crash,  DNA report:  12 જૂન, 2025ના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ના ક્રેશમાં 242 મુસાફરોમાંથી માત્ર એક વ્યક્તિ બચી, જ્યારે 241 લોકોના મૃત્યુ થયા. આ ભયાનક દુર્ઘટનામાં…

Continue reading
Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો આ રહ્યા?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video
  • June 13, 2025

Ahmedabad Plane Crash: 12 જૂન ગુજરાતમાં માટે ખૂબ ખરાબ દિવસ રહ્યો છે. ગુજરાતના અમદાવાદમાં બનેલી ભયાનક દુર્ઘટનાએ દેશના દરેક વ્યક્તિને શોકમાં ડૂબાડી દીધા છે. એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન અમદાવાદ એરપોર્ટ…

Continue reading

One thought on “Telangana: પત્રકારત્વની કથળેલી સ્થિતિને લઈ ચર્ચા, લોકોનો મિડિયા પર ભરોસો કેમ ઘટ્યો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ