ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી, પાકિસ્તાને શીમલા કરાર, પાકિસ્તાનની ચાલ ક્યારે સમજશો? | Indus Water Treaty

 Indus Water Treaty-Shimla Agreement: પાકિસ્તાનના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા હુમલા બાદ દુનિયાભરમાં આતંકવાદની ચર્ચા થઈ રહી છે. પહેલગામમાં થયેલા હુમલામા 26 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે ઘણા રિપોર્ટ્સ એવા છે જેમાં 30 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. આ હુમલા બાદ ભારત-પાકિસ્તાનમાં ઘમસાણ મચ્યું છે. આ ઘમસાણ પર દુનિયાની પણ નજર છે. ભારતે પાકિસ્તાનન પર મોટા પ્રતિબંધો લગાવ્યા છે. ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત, વિઝા રદ, પાકિસ્તાની નાગરિકોને ભારતમાંથી હાકી કાઢવા સહિતની કામગીરી કરી છે. જો કે સવાલ એ થઈ રહ્યો છે કે આવુ કરવાથી આતંવાદ ખતમ થશે?

ભારતમાં વર્ષોથી હિંદુ-મુસ્લીમ કરી લોકોને ઝઘડાવાનું કામ થઈ રહ્યું છે. એવામાં તેનો લાભ પાકિસ્તાન લઈ રહ્યું છે. પાકિસ્તાન ભારતની નસ પારખી ગયું છે.

બીજી તરફ પાકિસ્તાનમાંથી ઘણા વીડિયો વાઈરલ થઈ રહ્યા છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે સરકાર જાતે જ હુમલો કરાવી દીધો છે. જે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં પુલાવામાં હુમલો થયો હતો. જેમાં દેશના 40 જેટલાં સૈનિકોના મોત થયા હતા. તેમાં પણ સરકાર સામે આગળ ચીંધાઈ હતી. આ સમયે પણ સરકારે આકરા પગલા લઈ સિંધુ જળ સંધિ સ્થગિત કરી હતી. તો પછી વર્ષ 2025માં ફરી સ્થગિત કેવી રીતે થાય? સિન્ધુ જળ સ્તગિત માત્ર સરકારની વાતોમાં થઈ છે. જેનો લાભ આ વખતે પાકિસ્તાને ઉઠાવી લોધો છે. ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરતાં પાકિસ્તાનને શીમલા કરાર રદ્દ કરવાનો મોકો મળી ગયો. ભારત હવે શીમલા સંધિ રદ્દ કરતાં પાકિસ્તાનનો વિરોધ નહીં કરી શકે. કારણ કે તેને પણ સામે જવાબ મળશે કે તમે પણ સિંધુ જળ સંધિ સ્થગિત કરી છે.

હવે પાકિસ્તાન કહી રહ્યું છે, ભારત તરફથી કાર્યવાહીમાં પાકિસ્તાનના એક પણ નાગરિકનું મોત થશે તો કડક પગલા લેવામાં આવશે. ત્યારે આ વીડિયોમાં સમજો, ભારતના નબળા નેતૃત્વ હેઠળ પાકિસ્તાન કેવી ચાલ ચાલી રહ્યું છે?

આ પણ વાંચોઃ

Pahalgam Attack: પાકિસ્તાનને દોષિત ઠેરવ્યા પહેલા ભારત પુરાવા આપે: શાહિદ આફ્રિદી

Telangana: પત્રકારત્વની કથળેલી સ્થિતિને લઈ ચર્ચા, લોકોનો મિડિયા પર ભરોસો કેમ ઘટ્યો?

મહિલાના સ્તન અડવાનો પ્રયાસ દુષ્કર્મનો પ્રયાસ નથી: Kolkata  High Court

  Vancouver car accident: કેનેડામાં પૂર ઝડપે આવેલી કારે લોકોના ટોળાને ઉછાળ્યું, કેટલાંકના મોત

Gondal માં અલ્પેશ કથીરિયા પર હુમલાનો પ્રયાસ, ગાડીના કાચ તોડ્યા

 

Related Posts

Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો આ રહ્યા?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video
  • June 13, 2025

Ahmedabad Plane Crash: 12 જૂન ગુજરાતમાં માટે ખૂબ ખરાબ દિવસ રહ્યો છે. ગુજરાતના અમદાવાદમાં બનેલી ભયાનક દુર્ઘટનાએ દેશના દરેક વ્યક્તિને શોકમાં ડૂબાડી દીધા છે. એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન અમદાવાદ એરપોર્ટ…

Continue reading
અકસ્માતે બનેલા મુખ્યમંત્રીએ TET-TAT શિક્ષકોની ભરતી અંગે શું કહી દીધુ?
  • June 11, 2025

ગુજરાતમાં શિક્ષક બનવા માગતા યુવાનોની હાલત કફોડી બની છે. કારણ કે સરકાર દ્વારા ભરતીની જાહેરાત બાદ નિમણૂંક કરતી થતી નથી. હજારો શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. આ બધુ જ સરકાર…

Continue reading

You Missed

Ahmedabad Plane Crash: DNA ટેસ્ટથી 16 મૃતદેહોની ઓળખ, પરિવારોને સોંપવામાં આવ્યા મૃતદેહો

  • June 14, 2025
  • 2 views
Ahmedabad Plane Crash: DNA ટેસ્ટથી 16 મૃતદેહોની ઓળખ, પરિવારોને સોંપવામાં આવ્યા મૃતદેહો

Ahmedabad Plane Crash ની ઘટનામાં તુર્કીનો હાથ ! બાબા રામ દેવે વ્યક્ત કરી આશંકા

  • June 14, 2025
  • 3 views
Ahmedabad Plane Crash ની ઘટનામાં તુર્કીનો હાથ ! બાબા રામ દેવે વ્યક્ત કરી આશંકા

Ahmedabad Plane Crash: કોલેજના મેસમાં કામ કરતા દાદી અને પૌત્રી લાપતા, ભાળ મળવાની રાહ જોઈ બેઠો પરિવાર

  • June 14, 2025
  • 7 views
Ahmedabad Plane Crash: કોલેજના મેસમાં કામ કરતા દાદી અને પૌત્રી લાપતા, ભાળ મળવાની રાહ જોઈ બેઠો પરિવાર

Ahmedabad Plane Crash: પ્લેનનો કાટમાળ હટાવતા મળ્યો મૃતદેહ, એર હોસ્ટેસનો મૃતદેહ હોવાની શક્યતા

  • June 14, 2025
  • 7 views
Ahmedabad Plane Crash: પ્લેનનો કાટમાળ હટાવતા મળ્યો મૃતદેહ, એર હોસ્ટેસનો મૃતદેહ હોવાની શક્યતા

Ahmedabad: વિમાન દુર્ઘટનાનો લાઈવ વીડિયો ઉતારનાર કોણ? જાણો તેને શું ખુલાસા કર્યા

  • June 14, 2025
  • 10 views
Ahmedabad: વિમાન દુર્ઘટનાનો લાઈવ વીડિયો ઉતારનાર કોણ?  જાણો તેને શું ખુલાસા કર્યા

Ahmedabad: ‘મારી દીકરીને દાખલ કરી છે, પ્લીઝ મને સમય આપો, તંત્રના આદેશ સામે લાચાર ડૉક્ટરની વ્યથા

  • June 14, 2025
  • 16 views
Ahmedabad: ‘મારી દીકરીને દાખલ કરી છે, પ્લીઝ મને સમય આપો, તંત્રના આદેશ સામે લાચાર ડૉક્ટરની વ્યથા