
અમેરિકાના રાષ્ટ્રપતિ બનતાં જ ડોનાલ્ડ ટ્રમ્પે(Donald Trump) પણ ભારતના વિશ્વગુરુના માર્ગ પર ચાલવાનું શરૂ કરી દીધું છે! આનું કારણ એ છે કે શપથ ગ્રહણ પછી તેમનું પહેલું ભાષણ એવા મુદ્દાઓ પર હતું. જે અમેરિકનો માટે ખરેખર અર્થહીન છે. આ વાત વરિષ્ઠ સેનેટર બર્ની સેન્ડર્સે કહી હતી. મોદીની જેમ, ટ્રમ્પે પણ વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા અને અમેરિકન લોકોની લાગણીઓને ભડકાવવાની રાજનીતિ શરૂ કરી છે. ટ્રમ્પના ભાષણ અંગે સેનેટર બર્ની સેન્ડર્સે સેનેટર સેન્ડર્સ શું કહી રહ્યા છે?
સાથે જ અમેરિકાના કયા વાસ્તવિક મુદ્દાઓ છે જેની ચર્ચા થવી જોઈતી હતી પરંતુ ટ્રમ્પે ન કરી!, આજ મુદ્દા પર THE ગુજરાત REPORT પ્લેટફોર્મ પર ચર્ચા.
આ પણ વાંચોઃ દિલ્હીને પાણી નહીં થાય વિતરણ, યમુના નદીનું પાણી ઝેરી, ચૂંટણી આવતાં જ પાણી કેમ પ્રદૂષિત થયું?