પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન, રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા

  • India
  • December 28, 2024
  • 0 Comments

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના આજે નિગમબોધ ઘાટ ખાતે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા. તેમના પાર્થિવ દેહના દિલ્હીના નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરાયા. ત્રણેય પાંખની સેનાઓએ તેમને અંતિમ સલામી આપી હતી. શીખ રિતીરિવાજ પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, ઓમ બિરલા, વડાપ્રધાને મનમોહનસિંહને શ્રધ્ધાંજલી અર્પિત કરી હતી. મનમોહન સિંહના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે ઘણા વિદેશી નેતાઓ પણ દિલ્હી પહોંચ્યા હતા. ભૂટાનના રાજા અને મોરેશિયસના વિદેશ મંત્રીએ દિવંગત પૂર્વ PMને શ્રધ્ધાજંલી અર્પિત કરી. ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક નિગમબોધ ઘાટ પહોંચ્યા અને ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી.

Related Posts

ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા સરકાર તૈયાર
  • April 30, 2025

India caste based census: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર જા આધારિત વસ્તી ગણતરી કરવા તૈયાર થઈ ગઈ છે. લાંબા સમયથી વિરોધ કરી રહેલા ભાજપાએ હવે વિપક્ષની માગમી સ્વીકારી છે. જાતિ આધારિત…

Continue reading
સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ
  • April 30, 2025

Mithilesh Bhati React On Seema Haider: જે દિવસોમાં સચિન મીણા અને સીમા હૈદરની પ્રેમકહાની ચર્ચામાં હતી, તે દિવસોમાં બીજા એક પાત્રની ખૂબ ચર્ચા થઈ હતી. આ પાત્રનું નામ મિથિલેશ ભાટી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા સરકાર તૈયાર

  • April 30, 2025
  • 11 views
ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા સરકાર તૈયાર

સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ

  • April 30, 2025
  • 22 views
સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ

Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?

  • April 30, 2025
  • 24 views
Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?

Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

  • April 30, 2025
  • 17 views
Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

  • April 30, 2025
  • 38 views
Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

  • April 30, 2025
  • 41 views
Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું