Ahmedabad Plane Crash માં બચી ગયેલા રમેશ વિશ્વાસ તેના ભાઈની અંતિમ યાત્રામાં જોડાયો, સર્જાયા ભાવુક દ્રશ્યો

Ahmedabad Plane Crash: અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં 12 જૂને થયેલી ભયંકર વિમાન દુર્ઘટનામાં 242 મુસાફરોમાંથી 241 લોકોનાં મોત થયા છે. આટલી ભંકર દુર્ઘટનામાં માત્ર એક યાત્રી વિશ્વાસ કુમાર રમેશ જીવીત બચ્યા છે. જો કે, તેમણે આ દુર્ઘટનામાં પોતાના ભાઈનો ખોયો છે. ત્યારે આજ રમેશ વિશ્વાસને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી બીજી તરફ તેમના ભાઈનો મૃતદેહ પણ પરિવારને સોંપાયો હતો જેથી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ તેઓ પોતાના ભાઈની અંતિમ યાત્રામાં જોડાયા હતા. અને પોતાના ભાઈને અંતિમ વિદાય આપતી વખતે વિશ્વાસ ભાંગી પડ્યો હતો તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો.

ભાઈની અર્થીને કાંધ આપતા વિશ્વાસ ભાંગી પડ્યો

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર વ્યક્તિ, વિશ્વાસ રમેશ કુમાર સાથે તેમના ભાઈ અજય રમેશ પણ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા. જો કે,આ ભયાનક અકસ્માતમાં વિશ્વાસ બચીજાય છે અને તેમના ભાઈનું નિધન થાય છે. વિશ્વાસ રમેશ કુમાર દીવના વતની છે અને તેઓ યુકેમાં સ્થાયી થયા છે. ત્યારે વિશ્વાસને આ ઘટનામાં નાની મોટી ઈજા પહેંચતા તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ત્યારે આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી જ્યારે બીજી તરફ વિશ્વાસના ભાઈનો મૃતદેહ પણ પરિવારને સોંપવામાં આવ્યો હતો. આજે અજય રમેશનો મૃતદેહ દીવ પહોંચ્યો, વિશ્વાસના ભાઈ અજયની અંતિમ યાત્રા નિકળી ત્યારે ભાઈની અર્થીને કાંધ આપતા વિશ્વાસ રડી પડ્યો હતો.

આ પણ વાંચો:

Bulandshahr Accident: બુલંદશહેરમાં ભયાનક અકસ્માત, કારમાં આગ લાગતા એક જ પરિવારના 5 લોકો જીવતા ભળથું

Ahmedabad Plane Crash: ભારતમાં થયેલા અકસ્માતની તપાસ માટે વિદેશી એજન્સીઓ કેમ આવી?

Gujarat Weather Update: ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી

ટિકટોક સ્ટાર Kirti Patel ની અમદાવાદથી ધરપકડ, 2 કરોડની ખંડણી કેસમાં હતી ફરાર

Visavadar by-elections: વિસાવદરમાં રાજકારણ ચરમસીમાએ, દારુ, પૈસા સાથે ગંદી રાજનીતિનો કોણ ખેલે છે ખેલ?

Ahmedabad Plane Crash: 177 DNA સેમ્પલ થયા મેચ, 133 મૃતદેહ પરિવારજનોને સોંપાયા

 

  • Related Posts

    Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધતા વિવાદો, લંપટગીરી, કૌભાંડો અને ધર્મના કલંકની કર્મકુંડળી
    • October 28, 2025

    Swaminarayan Controversy: વડતાલ સ્વામિનારાયણ મંદિર, જે હિન્દુ ધર્મનું પ્રતિષ્ઠિત કેન્દ્ર માનવામાં આવે છે, તાજેતરમાં વિવાદોના કેન્દ્રમાં છે. સાધુઓ પર લગાતા ગંભીર આરોપો જેમ કે મહિલાઓ સાથે અયોગ્ય વર્તન, દુષ્કર્મ, સૃષ્ટિ…

    Continue reading
    kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા
    • October 28, 2025

    Gujaratis kidnapped: ગુજરાતથી દિલ્હી થઈ ઓસ્ટ્રેલિયા જઈ રહેલા ચાર ગુજરાતીઓનું ઈરાનના તહેરાનમાં કરાયું હતુ. ઈરાનમાં એક મહિલા સહિત ત્રણ પુરુષોને બંધક બનાવવામાં આવ્યા હતા. એજન્ટ અને પરિવારને તેમના ત્રાસના વીડિયો…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધતા વિવાદો, લંપટગીરી, કૌભાંડો અને ધર્મના કલંકની કર્મકુંડળી

    • October 28, 2025
    • 2 views
    Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધતા વિવાદો, લંપટગીરી, કૌભાંડો અને ધર્મના કલંકની કર્મકુંડળી

    kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા

    • October 28, 2025
    • 8 views
    kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા

    Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

    • October 28, 2025
    • 11 views
    Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

    AI Minister Dialla: અલ્બાનિયામાં AI મંત્રી ડિએલા 83 બાળકોને જન્મ આપશે!! શુ આ શક્ય છે?જવાબ છે ‘હા’! જાણો કેવી રીતે!

    • October 28, 2025
    • 13 views
    AI Minister Dialla: અલ્બાનિયામાં AI મંત્રી ડિએલા 83 બાળકોને જન્મ આપશે!! શુ આ શક્ય છે?જવાબ છે ‘હા’! જાણો કેવી રીતે!

    Plutonium Deal: રશિયાએ પ્લુટોનિયમ સોદો રદ કરી અમેરિકાને આપ્યું અલ્ટીમેટમ!, ટ્રમ્પને પુતિનની સીધી ચેલેન્જ

    • October 28, 2025
    • 17 views
    Plutonium Deal: રશિયાએ પ્લુટોનિયમ સોદો રદ કરી અમેરિકાને આપ્યું અલ્ટીમેટમ!, ટ્રમ્પને પુતિનની સીધી ચેલેન્જ

    SIR process: SIR પ્રક્રિયાને વિપક્ષ તરફી કરોડો મતદારોના નામ ગાયબ કરી દેવાનું “ભાજપનું મહા અભિયાન” ગણાવતું વિપક્ષ!જાણો કેમ?

    • October 28, 2025
    • 9 views
    SIR process: SIR પ્રક્રિયાને વિપક્ષ તરફી કરોડો મતદારોના નામ ગાયબ કરી દેવાનું “ભાજપનું મહા અભિયાન” ગણાવતું વિપક્ષ!જાણો કેમ?