Anand: આણંદમાં બેદરકારી દાખવતી 3 રેસ્ટોરન્ટ્સ સીલ, બહારનું ખાતા પહેલા ચેતજો

  • Gujarat
  • March 19, 2025
  • 0 Comments

Anand News: જો તમે પણ બહારનું ખાતા હોય તો ચેતજો. ઉનાળો શરુ થતાં જ આણંદ શહેરમાં ફૂડ વિભાગે સઘન તપાસ હાથ ધરી છે. કારણ કે અહીં વારંવાર કેટલીક વાશી ખાવાનું હોટલમાં મળી આવતું હોય છે. ત્યારે આણંદમાં આરોગ્ય વિભાગે ખાવાની ચીજવસ્તુઓ બનાવવામાં ભેળસેળ, સ્વચ્છતાનો અભાવ અને બેદરકારી દાખવાતી રેસ્ટોરન્ટ્સ અને હોટલ સામે કાર્યવાહી હાથ ધરી છે. આણંદ ફૂડ વિભાગ હાલ 3 રેસ્ટોરન્ટ્સને સીલ કરી હોવાની જાણકારી મળી રહી છે.

કમિશનર મિલિંદ બાપનાના આદેશ બાદ વિભાગની અલગ અલગ ટીમો દ્વારા વિવિધ હોટેલ-રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી છે. આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે હોટેલો, રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા બાબતે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં આણંદ- વિદ્યાનગર રોડ પરની રાજસ્થાની દાલબાટી, તાજા પીઝા અને સ્ટેશન રોડની નાઝ રેસ્ટોરન્ટમાં જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જણાતા સીલ કરી દેવાઈ છે. આણંદ સોજીત્રા રોડ ઉપરની મારૂતિ સોલારીસ ખાતેની વૉક ઓન ફાયર હોટેલને પણ સીલ કરાઈ છે. જીપીએમસીની કલમ 376-એ અંતર્ગત સીલ કરી દેવાઈ છે.

આરોપ લાગ્યો છે કે મનપા તંત્ર મોટી હોટેલોના રસોડા, ખોરાક અંગે તપાસ કરવા જતા નથી અને નાની હોટેલોમાં તપાસ હાથ ધરી કાર્યવાહી કરી સંતોષ માની રહી છે.

કઈ કઈ બેદરકારીઓ સામે આવી?

હોટેલ- રેસ્ટોરન્ટોમાં રસોડાની સાફ-સફાઈ યોગ્ય નહતી

ખોરાક ઢાંકેલો ન હોવાથી તેના ઉપર માખીઓ બેઠેલી જોવા મળી

રસોડામાં ગંદકી તેમજ સ્ટાફમાં પણ સ્વચ્છતાનો અભાવ

આ પણ વાંચોઃ સુનિતા વિલિયમ્સ સહિત 4 અવકશાયાત્રી ધરતી પર સુરક્ષિત ઉતર્યા | Sunita Williams Return

આ પણ વાંચોઃ ચીન AIથી દુનિયાને ચોંકાવી રહ્યું છે ત્યારે ભારત મંદિર-મસ્જિદમાં ફસાયું છે

આ પણ વાંચોઃ અંધભક્તિની બધી હદ્દો પાર; નરેન્દ્ર મોદી પાછલા જન્મમાં છત્રપતિ શિવાજી મહારાજ હતા

Related Posts

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
  • June 15, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ