
BUDGET 2025: દેશમાં ગત રોજ નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રુ. 50.65 લાખ કરોડનું બજેટ રજૂ કરાયું છે. જેમાં પગારદાર લોકો માટે 12.75 લાખ રૂપિયા સુધીની આવક અને અન્ય કરદાતાઓ માટે 12 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત કરી છે. જો કે આ કરમુક્તિએ લોકોએ ખુશ જેવા લાગતું નથી. સમજો આ જ મુદ્દા પર દેશના જાણીતા BUSINESS JOURNALIST પરંજોય ગુહા ઠાકુરતા પાસેથી.
@TheGujaratReport-TGR, @Mayurjaniofficial
આ પણ જુઓઃDANG: સાપુતારામાં ભયંકર અકસ્માત, 5નાં મોત, 35 ઈજાગ્રસ્ત, જાણો યાત્રાળુઓ ક્યાના છે?