બાંગ્લાદેશના નામ સાથે બદલાશે બંધારણ; 30 લાખ લોકો થશે એકઠા

  • World
  • December 31, 2024
  • 0 Comments

શેખ હસીનાને સત્તા પરથી હટાવનાર બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન ફરી એકવાર સક્રિય થઈ રહ્યું છે. આજે રાજધાની ઢાકામાં શહીદ મિનાર ખાતે વિદ્યાર્થીઓ એકઠા થવાના છે. બાંગ્લાદેશના કટ્ટરપંથી સંગઠન જમાત-એ-ઈસ્લામીએ આ કાર્યક્રમનો જોરદાર પ્રચાર કર્યો છે. કહેવાય છે કે શહીદ મિનાર પર લગભગ 30 લાખ લોકો એકઠા થશે. બાંગ્લાદેશની વચગાળાની સરકાર પણ વિદ્યાર્થી નેતાઓ સામે ઝૂકી ગઈ છે.

એવું કહેવાય છે કે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ બપોરે 3 વાગ્યે ઢાકાના શહીદ મિનાર પર એકઠા થઈ શકે છે. આ દરમિયાન વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઝઘડાની શક્યતા છે. ભીડને વિખેરવા માટે પોલીસ લાઠીચાર્જ, ટિયર ગેસ અથવા વોટર કેનનનો ઉપયોગ કરી શકે છે.

બાંગ્લાદેશનું નામ બદલવાનો છે પ્લાન

વિદ્યાર્થી નેતાઓ બાંગ્લાદેશના બંધારણમાં ફેરફાર કરવા માંગે છે. દાવો કરવામાં આવે છે કે તેમનો પહેલો પ્રયાસ બાંગ્લાદેશનું નામ બદલવાનો છે. કહેવાય છે કે, બાંગ્લાદેશનું નામ ‘ઈસ્લામિક રિપબ્લિક ઑફ બાંગ્લાદેશ’ અથવા ‘ઈસ્લામિક રિપબ્લિક ઑફ ઈસ્ટ પાકિસ્તાન’ હોઈ શકે છે.

આ ઉપરાંત બાંગ્લાદેશમાં સુન્નત અને શરિયા પણ લાગુ કરી શકાય છે. બાંગ્લાદેશમાં સત્તા પર સંપૂર્ણ કબજો કરવા માટે રાષ્ટ્રપતિ અને આર્મી ચીફ પાસેથી બળજબરીથી રાજીનામું લઈ શકાય છે. મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ બનાવવાની પણ ચર્ચા છે.

વિદ્યાર્થીઓ બંધારણ બદલવાના પક્ષમાં

વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ‘અમે બાંગ્લાદેશમાં નવું બંધારણ લાવવા માંગીએ છીએ. 1972માં તૈયાર થયેલા બાંગ્લાદેશના બંધારણને અમે ‘મુજીબિસ્ટ ચાર્ટર’ માનીએ છીએ. અમે તેને સંપૂર્ણપણે દફનાવી દઈશું કારણ કે તેનાથી ભારતને બાંગ્લાદેશ પર શાસન કરવાની તક મળી છે.’

જો કે બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષી પાર્ટી તેના સમર્થનમાં નથી. ખાલિદા ઝિયાના નેતૃત્વવાળી BNPએ કહ્યું કે, ‘જો બંધારણમાં કંઇક ખોટું છે તો તેને બદલી શકાય છે, પરંતુ બંધારણને સંપૂર્ણ રીતે નષ્ટ કરવું યોગ્ય નથી.’

Related Posts

કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh
  • October 29, 2025

 Businessman Darshan Singh Murder: પંજાબ મૂળના એક અગ્રણી ઉદ્યોગપતિ દર્શન સિંહની કેનેડાના સરીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના તેમના ઘરની બહાર બની હતી જ્યારે તેઓ તેમના નિવાસસ્થાનમાંથી…

Continue reading
Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી
  • October 29, 2025

Israel Airstrike in Gaza: ઇઝરાયલે ફરી એકવાર ગાઝા પર હવાઈ હુમલો કરી દીધો છે, જેમાં 30 થી વધુ લોકો માર્યા ગયાના અહેવાલો છે,સાથેજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ગાઝા શાંતિ કરાર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 10 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

  • October 29, 2025
  • 13 views
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

  • October 29, 2025
  • 12 views
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

  • October 29, 2025
  • 26 views
Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

  • October 29, 2025
  • 13 views
ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

  • October 29, 2025
  • 18 views
કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh