અમદાવાદમાં યુગલે સાબરમતીમાં કૂદીને કર્યો આપઘાત

  • Gujarat
  • March 23, 2025
  • 0 Comments
  • અમદાવાદમાં યુગલે સાબરમતીમાં કૂદીને કર્યો આપઘાત

રાજ્યમાં આપઘાતના કેસોમાં ખુબ જ વધારો થયો છે. વિદ્યાર્થીઓથી લઈને સામાન્ય લોકો આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. અમદાવાદ સાબરમતી નદીમાં એક યુગલે ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

ખાનપુર સાબરમતી રિવરફ્રન્ટ પાસે નદીમાં યુગલે હાથમાં દુપટ્ટો બાંધી નદીમાં કૂદીને આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ સહિત પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચી છે અને બંને યુવક અને યુવતીને નદીમાંથી બહાર કાઢીને ચકાસતા બંને મૃત હાલતમાં જણાયા હતા. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આજે રવિવારે સાંજે 4 વાગ્યાની આસપાસ ખાનપુર તરફ કામા હોટલ પાસે આવેલા વોક વે પરથી યુવક-યુવતીએ નદીમાં ઝંપલાવ્યું હતું. આ મામલે સાબરમતી નદીના રેસ્ક્યુ ટીમે જાણ થતાં ઘટનાસ્થળે દોડીને યુગલે નદીમાંથી બહાર કાઢ્યા હતા. આ પછી 108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા બંનેને તપાસતા યુગલ મૃત જાહેર કર્યા હતા.

આપઘાતના કેસમાં બંને યુવક-યુવતીએ હાથમાં દુપટ્ટો બાંધીને મોતને વ્હાલું કર્યુ હતું. યુવતીના ડાબા હાથે પ્રિયાંશી લખેલું ટેટૂ જોવા મળ્યું છે. સમગ્ર મામલે રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • Related Posts

    Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
    • June 15, 2025

    મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

    Continue reading
    Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
    • June 15, 2025

    Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

    • June 15, 2025
    • 16 views
    Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

    Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

    • June 15, 2025
    • 17 views
    Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

    Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

    • June 15, 2025
    • 22 views
    Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

    Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

    • June 15, 2025
    • 12 views
    Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

    Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

    • June 15, 2025
    • 31 views
    Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

    Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

    • June 15, 2025
    • 18 views
    Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ